AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પીએમ મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપતો કર્યો રિલીઝ, ગુજરાતના 49 લાખથી વઘુ ખેડૂતોને રૂપિયા 986 કરોડ મળશે

દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને, પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના કોઈમ્બતુરથી રિલીઝ કર્યો છે. જેમાં ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂતોને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 986 કરોડ રૂપિયા ડી.બી.ટી.થી મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2025 | 9:52 PM
Share
પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના કોઈમ્બતુરથી દેશના હજ્જારો ખેડૂતો માટે રિલીઝ કર્યો.

પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના કોઈમ્બતુરથી દેશના હજ્જારો ખેડૂતો માટે રિલીઝ કર્યો.

1 / 7
વડાપ્રધાને આ અવસરે દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને 21માં હપ્તા પેટે 18 હજાર કરોડ રૂપિયાની સહાય આપી હતી.

વડાપ્રધાને આ અવસરે દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને 21માં હપ્તા પેટે 18 હજાર કરોડ રૂપિયાની સહાય આપી હતી.

2 / 7
ગુજરાતના 49.31 લાખથી વધુ કિસાનોને આ સહાય અંતર્ગત 986 કરોડ રૂપિયા ડી.બી.ટી.થી મળશે.

ગુજરાતના 49.31 લાખથી વધુ કિસાનોને આ સહાય અંતર્ગત 986 કરોડ રૂપિયા ડી.બી.ટી.થી મળશે.

3 / 7
પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગાંધીનગરમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમને મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું.

પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગાંધીનગરમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમને મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું.

4 / 7
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ 11.68 લાખ રૂપિયાથી વધુની વિવિધ કૃષિ સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કર્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ 11.68 લાખ રૂપિયાથી વધુની વિવિધ કૃષિ સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કર્યુ હતું.

5 / 7
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે ગુજરાતના લગભગ 98 ટકાથી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે. ખેડૂતોને પૂરતું પાણી અને વીજળી મળવાના કારણે રાજ્યના કૃષિ ક્ષેત્રનું ચિત્ર બદલાઈ ગયું છે અને ખેડૂત સમૃદ્ધ થયો છે. માર્ચ 2026થી ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે સિંચાઈ માટે વીજળી આપવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે ગુજરાતના લગભગ 98 ટકાથી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે. ખેડૂતોને પૂરતું પાણી અને વીજળી મળવાના કારણે રાજ્યના કૃષિ ક્ષેત્રનું ચિત્ર બદલાઈ ગયું છે અને ખેડૂત સમૃદ્ધ થયો છે. માર્ચ 2026થી ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે સિંચાઈ માટે વીજળી આપવામાં આવશે.

6 / 7
કૃષિપ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે, રાજ્યમાં લગભગ એક લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી કિસાનોએ 293 કેન્દ્રો ઉપર પહોંચાડી છે. આજે રાજ્યમાં રૂ. 1100 કરોડથી વધુની ખરીદી થઈ ચૂકી છે.

કૃષિપ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે, રાજ્યમાં લગભગ એક લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી કિસાનોએ 293 કેન્દ્રો ઉપર પહોંચાડી છે. આજે રાજ્યમાં રૂ. 1100 કરોડથી વધુની ખરીદી થઈ ચૂકી છે.

7 / 7

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં વેલેન્ટાઈન ડે પર હિન્દુ સંગઠનોનો વિરોધ, લવ ગાર્ડનમાં હંગામો
રાજકોટમાં વેલેન્ટાઈન ડે પર હિન્દુ સંગઠનોનો વિરોધ, લવ ગાર્ડનમાં હંગામો
અમદાવાદ નારોલ પોલીસે 400 કિલોથી વધુ ગાંજો કબ્જે કર્યો
અમદાવાદ નારોલ પોલીસે 400 કિલોથી વધુ ગાંજો કબ્જે કર્યો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર મેદાને
નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
નળ છે.. પણ પાણી નહીં, છોટાઉદેપુરના ભોરધામાં પાણીનું ઘોર સંકટ !
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ અધિકારીએ લખ્યો પત્ર
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News: “ઉનાળો સમય પહેલાં જ આવ્યો,ગુજરાતમાં ગરમીની વહેલી દસ્તક”
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
Breaking News : ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદાની શાંતિ કે શરણાગતિ?
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
નવસારીના અમલસાડ ગામે લગ્નમાં જમ્યા બાદ જાનૈયાઓને ફૂડ પોઇઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">