AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC Success Story: પહેલા પ્રયાસમાં ગરિમા અગ્રવાલ બની IPS ટોપર અને પછી IAS બનવાનું કર્યું નક્કી

IAS ગરિમા અગ્રવાલે પહેલા દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થા એટલે કે IIT માંથી સ્નાતક થયા, પછી IPS ટોપર બન્યા અને આખરે IAS બનવાનું સપનું પૂરું કર્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 4:48 PM
Share
IAS અધિકારી ગરિમા અગ્રવાલની સફળતાની વાત લાખો યુવાનોએ વાંચવી જોઈએ. લાખો યુવાનોને પ્રેરણા આપનાર વિદ્યાર્થીઓમાં ગરિમા અગ્રવાલનું નામ લેવામાં આવે છે. પહેલા દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થા એટલે કે IIT (હૈદરાબાદ) ગ્રેજ્યુએશન, પછી IPS ટોપર અને છેલ્લે IAS બનવાનો રેકોર્ડ ગરિમા અગ્રવાલના નામે છે. ચાલો તેની સફળતાની યાત્રા પર એક નજર કરીએ.

IAS અધિકારી ગરિમા અગ્રવાલની સફળતાની વાત લાખો યુવાનોએ વાંચવી જોઈએ. લાખો યુવાનોને પ્રેરણા આપનાર વિદ્યાર્થીઓમાં ગરિમા અગ્રવાલનું નામ લેવામાં આવે છે. પહેલા દેશની ટોચની એન્જિનિયરિંગ સંસ્થા એટલે કે IIT (હૈદરાબાદ) ગ્રેજ્યુએશન, પછી IPS ટોપર અને છેલ્લે IAS બનવાનો રેકોર્ડ ગરિમા અગ્રવાલના નામે છે. ચાલો તેની સફળતાની યાત્રા પર એક નજર કરીએ.

1 / 6
મૂળ મધ્યપ્રદેશના ખરગોનની રહેવાસી ગરિમા અગ્રવાલ શરૂઆતથી જ અભ્યાસમાં ખૂબ જ સારી હતી. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ ખરગોનમાં જ સરસ્વતી વિદ્યા મંદિરથી કર્યું. બિઝનેસ ફેમિલી સાથે જોડાયેલા હોવા છતાં, ગરિમાનું મન ભણવામાં ખૂબ જ લાગતું હતું. ખરગોનની શાળામાંથી અભ્યાસ કરતી વખતે તેણે 10 માં ઘોરણમાં 92% અને 12 માં ધોરણમાં 89% મેળવ્યા હતા.

મૂળ મધ્યપ્રદેશના ખરગોનની રહેવાસી ગરિમા અગ્રવાલ શરૂઆતથી જ અભ્યાસમાં ખૂબ જ સારી હતી. તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ ખરગોનમાં જ સરસ્વતી વિદ્યા મંદિરથી કર્યું. બિઝનેસ ફેમિલી સાથે જોડાયેલા હોવા છતાં, ગરિમાનું મન ભણવામાં ખૂબ જ લાગતું હતું. ખરગોનની શાળામાંથી અભ્યાસ કરતી વખતે તેણે 10 માં ઘોરણમાં 92% અને 12 માં ધોરણમાં 89% મેળવ્યા હતા.

2 / 6
12 મી પછી ગરિમા અગ્રવાલે JEE પરીક્ષામાં સફળતા મેળવી અને IIT હૈદરાબાદમાં પ્રવેશ લીધો. આઇઆઇટીમાંથી એન્જિનિયરિંગ કર્યા બાદ ગરિમાએ જર્મનીમાં ઇન્ટર્નશિપ કરી, પરંતુ તેણે વિદેશમાં નોકરી ન લીધી અને દેશમાં આવીને યુપીએસસી સિવિલ સર્વિસિસની તૈયારી કરવાનું નક્કી કર્યું.

12 મી પછી ગરિમા અગ્રવાલે JEE પરીક્ષામાં સફળતા મેળવી અને IIT હૈદરાબાદમાં પ્રવેશ લીધો. આઇઆઇટીમાંથી એન્જિનિયરિંગ કર્યા બાદ ગરિમાએ જર્મનીમાં ઇન્ટર્નશિપ કરી, પરંતુ તેણે વિદેશમાં નોકરી ન લીધી અને દેશમાં આવીને યુપીએસસી સિવિલ સર્વિસિસની તૈયારી કરવાનું નક્કી કર્યું.

3 / 6
જર્મનીમાં એન્જિનિયરિંગ ઇન્ટર્નશિપ પછી ભારત પાછા ફર્યા બાદ તેમણે લગભગ દોઢ વર્ષ સુધી UPSC પરીક્ષાની તૈયારી કરી. તેણીએ તેના પ્રથમ પ્રયાસમાં વર્ષ 2017માં UPSC CSE પરીક્ષામાં 240 મો ક્રમ મેળવ્યો અને IPS માટે પસંદગી પામી.

જર્મનીમાં એન્જિનિયરિંગ ઇન્ટર્નશિપ પછી ભારત પાછા ફર્યા બાદ તેમણે લગભગ દોઢ વર્ષ સુધી UPSC પરીક્ષાની તૈયારી કરી. તેણીએ તેના પ્રથમ પ્રયાસમાં વર્ષ 2017માં UPSC CSE પરીક્ષામાં 240 મો ક્રમ મેળવ્યો અને IPS માટે પસંદગી પામી.

4 / 6
IPS બન્યા પછી પણ ગરિમા અગ્રવાલ સંતુષ્ટ ન હતા અને UPSC પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. તાલીમ સાથે તેણીએ હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ પોલીસ એકેડમીમાં અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. બીજા જ વર્ષે 2018માં તેણે બીજી વખત પરીક્ષા આપી અને તેના બીજા પ્રયાસમાં 40 મો રેન્ક મેળવીને IAS બનવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

IPS બન્યા પછી પણ ગરિમા અગ્રવાલ સંતુષ્ટ ન હતા અને UPSC પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. તાલીમ સાથે તેણીએ હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ પોલીસ એકેડમીમાં અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. બીજા જ વર્ષે 2018માં તેણે બીજી વખત પરીક્ષા આપી અને તેના બીજા પ્રયાસમાં 40 મો રેન્ક મેળવીને IAS બનવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

5 / 6
ગરિમા અગ્રવાલે (Garima Agrawal) વર્ષ 2019-20 માં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન મસૂરીમાંથી પોતાની તાલીમ પૂર્ણ કરી હતી. હાલમાં, ગરીમા અગ્રવાલ તેલંગાણામાં મદદનીશ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત છે. ગરિમા અગ્રવાલના મતે, 'નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી દૂર રહેવું વધુ સારું છે. નિષ્ફળતા કે સફળતા બંને આપણા મનમાં થાય છે. જો આપણે નિશ્ચય કરીએ તો આપણે કંઈપણ હાંસલ કરી શકીએ છીએ.

ગરિમા અગ્રવાલે (Garima Agrawal) વર્ષ 2019-20 માં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન મસૂરીમાંથી પોતાની તાલીમ પૂર્ણ કરી હતી. હાલમાં, ગરીમા અગ્રવાલ તેલંગાણામાં મદદનીશ જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત છે. ગરિમા અગ્રવાલના મતે, 'નકારાત્મક વિચારો ધરાવતા લોકોથી દૂર રહેવું વધુ સારું છે. નિષ્ફળતા કે સફળતા બંને આપણા મનમાં થાય છે. જો આપણે નિશ્ચય કરીએ તો આપણે કંઈપણ હાંસલ કરી શકીએ છીએ.

6 / 6
Follow Us
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">