ઓનલાઈન ગેમિંગ, કેસીનો અંગે સરકારનો મોટો નિર્ણય, GST કાયદામાં સુધારાને લઈને બહાર પાડવામાં આવ્યું નોટિફિકેશન

નાણા મંત્રાલયે બુધવારે સૂચના આપી હતી કે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ અને કેસીનોમાં કરવામાં આવેલી ડિપોઝિટને ટેક્સ હેતુઓ માટે કેવી રીતે ગણવામાં આવશે. નોટિફિકેશન મુજબ, પ્લેયરને કરવામાં આવેલા રિફંડ પર ટેક્સ પર કોઈ રાહત આપવામાં આવશે નહીં. ઓનલાઇન ગેમિંગ કરપાત્ર વેચાણ મૂલ્ય એ પ્લેટફોર્મ પર જમા કરવામાં આવેલી કુલ રકમ હશે.

ઓનલાઈન ગેમિંગ, કેસીનો અંગે સરકારનો મોટો નિર્ણય, GST કાયદામાં સુધારાને લઈને બહાર પાડવામાં આવ્યું નોટિફિકેશન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 9:33 PM

ઓનલાઈન ગેમિંગ કંપનીઓ અને કેસીનો દ્વારા ટેક્સની ગણતરી માટે સરકારે GST કાયદામાં સુધારાની સૂચના આપી છે. નાણા મંત્રાલયે બુધવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તે ઓનલાઈન ગેમિંગ અને કેસીનો દ્વારા ટેક્સની ગણતરી કરવા માટે મૂલ્યાંકન પદ્ધતિનો ઉલ્લેખ કરે છે. આપને જણાવી દઈએ કે, ટેક્સની ગણતરીમાં સંશોધન ગયા મહિને લેવાયેલા GST કાઉન્સિલના નિર્ણયના આધારે કરવામાં આવ્યું છે. આ ફેરફારો CGST (ત્રીજો સુધારો) નિયમો, 2023 દ્વારા CGST નિયમો 2017 માં સુધારો કરીને રજૂ કરવામાં આવ્યા છે, જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવનાર તારીખથી અસરકારક છે.

આ પણ વાંચો: World Cup 2023: ભારત Vs પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે Villain? આવશે વરસાદ કે સૂર્ય દેવ રહેશે મહેરબાન ? વાંચો આ અહેવાલ

નાણા મંત્રાલયે બુધવારે સૂચના આપી હતી કે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ અને કેસીનોમાં કરવામાં આવેલી ડિપોઝિટને ટેક્સ હેતુઓ માટે કેવી રીતે ગણવામાં આવશે. નોટિફિકેશન મુજબ, પ્લેયરને કરવામાં આવેલા રિફંડ પર ટેક્સ પર કોઈ રાહત આપવામાં આવશે નહીં. ઓનલાઇન ગેમિંગ કરપાત્ર વેચાણ મૂલ્ય એ પ્લેટફોર્મ પર જમા કરવામાં આવેલી કુલ રકમ હશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

28 ટકાનો સંપૂર્ણ ટેક્સ દર લાગુ થશે

EY ટેક્સ પાર્ટનર સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે નોટિફિકેશન પછી આ બાબતને લગતી અસ્પષ્ટતા અને અનિશ્ચિતતા અસરકારક રીતે ઉકેલવામાં આવશે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે વોલેટમાં પૈસા જમા કરાવવાથી સપ્લાય તરીકે લાયક ઠરે છે કે કેમ. AMRG એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને ધ્યાન દોર્યું કે નવા આકારણીના ધોરણો મુજબ, ઑનલાઇન જુગાર કંપનીઓ અને કેસીનોને ચૂકવવામાં આવેલી કુલ રકમ પર 28 ટકાનો સંપૂર્ણ કર દર લાગુ થશે, જેમાં કરદાતાને કોઈ રાહત નહીં મળે. તેમણે કહ્યું કે સરકારે પ્લેયર પૂલમાં રોકડ ખરીદી માટે સંક્રમણકાલીન જોગવાઈનો સંકેત આપ્યો નથી. તેમણે આશા વ્યક્ત કરી છે કે સરકાર થોડા સમયમાં પરિપત્ર દ્વારા સ્થિતિ સ્પષ્ટ કરશે.

CGST શું છે?

CGSTનું પૂર્ણ સ્વરૂપ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે. આ ટેક્સ કલેક્શન કેન્દ્ર સરકારના નામે થાય છે. આમાં, જો ખરીદનાર અને વેચનાર એક જ રાજ્યમાં હોય, એટલે કે જો ખરીદી અને વેચાણ એક જ રાજ્યની મર્યાદામાં થાય છે, તો તેના પર CGST+SGST વસૂલવામાં આવે છે. આમાં CGST કેન્દ્ર સરકારના હિસ્સામાં જાય છે. જ્યારે SGST અથવા સ્ટેટ GST રાજ્યના હિસ્સામાં જાય છે. એટલે કે, રાજ્યની અંદર ખરીદી અને વેચાણ પર, બે પ્રકારના GST વસૂલવામાં આવે છે, CGST+SGST, જેમાંથી CGST કેન્દ્રીય હિસ્સો છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">