પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાના જવાનનો વીડિયો વાયરલ

24 એપ્રિલ, 2025

હાલમાં ભારતીય સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

પહલગામમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

આ ઘટનમાં 26 લોકોન મોતની પુષ્ટિ થઈ છે.

આ નાપાક હરકત કરનાર લોકોને શોધવાની કામગીરી ગ્રાઉન્ડ ઝીરો થી ચાલી રહી છે.

આ વીડિયોમાં ભારતીય સેનાનો જવાન છે જે યુદ્ધ વિશે કહી રહ્યો છે.

પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ભારતીય સેનાનો એક જવાન આ વીડિયોમાં કહી રહ્યો છે કે શાંતિ છોડો શસ્ત્રોનો ઉપયોગ કરો..

આ જવાન શસ્ત્રોની પૂજા કરવા કહી રહ્યો છે. તે આવું પણ કહી રહ્યો છે કે દેવી દેવતા નહીં પરંતુ શસ્ત્રોની પૂજા કરવી જોઈએ કેમ કે આપણે મારકાટ વાળા લોકો છીએ.

તે એવું પણ કહેતો જોવા મળે છે કે સેનાને આદેશ આપી યુદ્ધ નું આહ્વાન કરવામાં આવે.

All Image - Twitter