18 મે ના રોજ શેરબજારમાં વિશેષ સત્ર યોજાશે, જાણો કેમ લેવાયો નિર્ણય?
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE )એ જણાવ્યું છે કે તેઓ 18 મેના રોજ શેર અને ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ માટે વિશેષ સત્રનું આયોજન કરશે. આ પહેલનો હેતુ કોઈપણ મોટા વિક્ષેપ અથવા નિષ્ફળતાનો સામનો કરવા માટે સજ્જતાનું મૂલ્યાંકન કરવાનો છે.
Latest News Updates
Most Read Stories