AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gaurav Dave

Gaurav Dave

Author - TV9 Gujarati

tv9webdesk17@gmail.com

TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.

રાજકોટમાં વિદ્યાર્થીઓ સ્કૂલ-કોલેજમાં વાહનો લઈને ગયાં અને ઘરે પરત દંડ લઈને આવ્યા

રાજકોટમાં વિદ્યાર્થીઓ સ્કૂલ-કોલેજમાં વાહનો લઈને ગયાં અને ઘરે પરત દંડ લઈને આવ્યા

રાજકોટમાં આજે ટ્રાફિક પોલીસે સ્કૂલ અને કોલેજ બહાર ડ્રાઇવિંગ લાઇસન્સની ડ્રાઇવ યોજી હતી. સ્કૂલે જતા વિદ્યાર્થીઓ વગર લાઇસન્સે વાહન ચલાવતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જૅથી પોલીસે આજે 10 જેટલી ખાનગી સ્કૂલો અને કોલેજો બહાર પોલીસે ચેકીંગ હાથ ધર્યું હતું. રાજકોટ શહેરમાં બની રહેલા જીવલેણ અકસ્માતોને રોકવા પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટ શહેરની 10 જેટલી […]

19 કરોડના ખર્ચ પછી પણ રાજકોટના રસ્તા પર રહે છે અંધારુ, દરરોજ મળે છે સરેરાસ 76 લાઈટબંધ હોવાની ફરિયાદ!

19 કરોડના ખર્ચ પછી પણ રાજકોટના રસ્તા પર રહે છે અંધારુ, દરરોજ મળે છે સરેરાસ 76 લાઈટબંધ હોવાની ફરિયાદ!

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરની 65 હજાર સ્ટ્રીટ લાઇટોને LED લાઇટમાં કન્વર્ટ કરવામાં આવી છે. જેની પાછળ 19 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરીયાદો ચાલુ જ છે. TV9 Gujarati   રાજકોટ મહાનગરપાલીકામાં દરરોજ સરેરાશ 76 LED લાઇટ બંધ હોવાની ફરીયાદો આવે છે .રાજકોટ મહાનગરપાલીકાની રોશની શાખામાં ગત જાન્યુઆરી મહિનામાં 2376 […]

રાજકોટ જિલ્લાના દુષ્કાળનો સામનો કરી રહેલાં ખેડૂતોને 132 કરોડ રુપિયાની કૃષિ ઈનપુટ સહાય ચૂકવાઈ, બાકી રહેલાં 34 હજાર ખેડૂતોને જલદી કરાશે ચૂકવણી

રાજકોટ જિલ્લાના દુષ્કાળનો સામનો કરી રહેલાં ખેડૂતોને 132 કરોડ રુપિયાની કૃષિ ઈનપુટ સહાય ચૂકવાઈ, બાકી રહેલાં 34 હજાર ખેડૂતોને જલદી કરાશે ચૂકવણી

ઓછા વરસાદને કારણે ખેડુતો દુષ્કાળનો સામનો કરી રહ્યા છે  ત્યારે રાજકોટ જીલ્લામાં 1 લાખ 77 હજાર ખેડુતોએ કૃષિ ઇનપુટ સહાય ચુકવવાની અરજીઓ કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને ચૂકવવામાં આવતી કૃષિ ઇનપુટ સહાયની ઝડપી ચૂકવણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 132 કરોડની ચુકવણી કરી દેવામાં પણ આવી છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે […]

રાજકોટમાં નીકળી આક્રોશ રેલી, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીનીને વહેલામાં વહેલી તકે ન્યાય અપાવવાની કરી રહ્યાં છે માગ

રાજકોટમાં નીકળી આક્રોશ રેલી, માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીનીને વહેલામાં વહેલી તકે ન્યાય અપાવવાની કરી રહ્યાં છે માગ

રાજકોટમાં માર્ગ સલામતી સપ્તાહના પ્રથમ દિવસે જ અકસ્માતમાં મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીના ન્યાય માટે આક્રોશ રેલી યોજવામાં આવી હતી. શહેરનાં પંચાયત ચોકમાં ગત તારીખ 29નાં રોજ કારચાલક મહિલાએ બે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી. જેમાં ચાર્મી વઘાસિયા નામની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. જોકે પોલીસે કારચાલક મહિલાની ધરપકડ કરી લીધી હતી. પરંતુ આજે વિદ્યાર્થીઓ અને મૃતક ચાર્મીના પરીજનો […]

રાજકોટના સ્થાનિકોનો અનોખો વિરોધ, પાવડા-તગારા લઈ ઉતર્યા રસ્તા પર, CM વિજય રૂપાણીને કહ્યું, “આ માગ પૂરી ના કરો તો અહીં મત માગવા આવતા નહીં”

રાજકોટના સ્થાનિકોનો અનોખો વિરોધ, પાવડા-તગારા લઈ ઉતર્યા રસ્તા પર, CM વિજય રૂપાણીને કહ્યું, “આ માગ પૂરી ના કરો તો અહીં મત માગવા આવતા નહીં”

આજકાલે હવે તંત્ર સુધી પોતાની વાત પહોંચાડવા લોકો અવનવી રીત અપનાવતા હોય છે. નારા લગાવવા કે રેલી કાઢવી તેના કરતા જો કંઈક અલગ રીતે વિરોધ કરવામાં આવે તંત્ર સુધી ખૂબ ઝડપથી વાત પહોંચાડી શકાય છે. અને આવું જ કંઈક કર્યું રાજકોટના કોઠારીયા રોડ પરના સ્થાનિકોએ. કોઠારિયા રોડ અને તેની આસપાસ રહેતા લોકોનો આક્ષેપ છે કે રાજકોટ […]

વરસાદ, વાવાઝોડાં કે કુદરતી આફતોના સમયે હવે સૌરાષ્ટ્ર પંથકમાં નહીં થાય બત્તી ગુલ, તંત્ર દ્વારા તૈયાર કરાયો ખાસ પ્લાન

વરસાદ, વાવાઝોડાં કે કુદરતી આફતોના સમયે હવે સૌરાષ્ટ્ર પંથકમાં નહીં થાય બત્તી ગુલ, તંત્ર દ્વારા તૈયાર કરાયો ખાસ પ્લાન

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં મોટા શહેરોને વિજપોલ મુક્ત કરવાનો PGVCL દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 540 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ભુજ અને પોરબંદર જેવા શહેરોમાંથી વિજપોલ દૂર કરવામાં આવશે. એટલે કે કુદરતી આફતો સમયે હવે તમારા ઘરની બત્તી ગુલ નહીં થાય. વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે વિજળી ગુલ થવાની ઘટનાાઓ હવે ભૂતકાળ […]

રાજકોટના 12 રાજમાર્ગો પર હવે લેવાશે પાર્કિંગ ચાર્જ,  રસ્તાઓ પર ચાલશે ઈલેક્ટ્રિક બસ અને રીક્ષા, જાણો આ વર્ષમાં રાજકોટમાં આવશે કેવા બદલાવ

રાજકોટના 12 રાજમાર્ગો પર હવે લેવાશે પાર્કિંગ ચાર્જ, રસ્તાઓ પર ચાલશે ઈલેક્ટ્રિક બસ અને રીક્ષા, જાણો આ વર્ષમાં રાજકોટમાં આવશે કેવા બદલાવ

રાજકોટ મહાનગરપાલિકાનું આજે વર્ષ 2019-20ના વર્ષનું રૂ.2057.42 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. બજેટમાં રાજકોટના લોકો પર વધારાનો રૂ.16.5 કરોડનો વેરો ઝીંકવામાં આવ્યો છે. જોકે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવેલ ડ્રાફટ બજેટનો અભ્યાસ કર્યા બાદ આવતા સપ્તાહમાં મંજૂરી આપવામાં આવશે. આજે રજૂ થયેલા ડ્રાફટ બજેટમાં નળ કનેક્શન ન હોય તેવા મિલકતધારકો પર પણ વધારાનો વોટર […]

સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">