AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબરમતી આશ્રમ

સાબરમતી આશ્રમ

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી યાદોને આજે પણ અકબંધ સાચવીને બેસેલા સાબરમતી આશ્રમની સ્થાપના 25 મે 1915ના રોજ મહાત્મા ગાંધીએ કરી હતી. એ સમયે આ આશ્રમ સત્યાગ્રહ છાવણી તરીકે વધુ જાણીતો હતો. ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે ગાંધી આશ્રમથી જ દાંડી કૂચની શરૂઆત કરી હતી.
આજે પણ ગુજરાત સરકારના પ્રયાસોથી આ આશ્રમમાં ગાંધીજીનો ચરખો, તેમના ચશ્મા- ચપ્પલ, તેમની ઘડિયાળ, તેમના પત્રો સહિતની તમામ ચીજોને ખૂબ માવજતથી સાચવવામાં આવી છે. આ આશ્રમમાં મારુ જીવન એ જ મારો સંદેશ નામથી ગેલેરી આવેલી છે, જેમા ગાંધીજીના જીવનની ઐતિહાસિક ઘટનાઓને વર્ણવતી 250 કરતા પણ વધુ પેઈન્ટિંગ્સ છે. આ ગેલેરીમાં ગાંધીજીના 1915થી 1930 સુધીનુ જીવન દર્શાવાયુ છે.

દર વર્ષે સાત લાખ જેટલા મુલાકાતીઓ આ આશ્રમની મુલાકાત લે છે. જો કે હવે સરકારના પ્રયાસોથી સાબરમતી આશ્રમ અને આસપાસના વિસ્તારોનું 235 કરોડના ખર્ચે વિકાસ કામો કરવામાં આવશે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો વિકાસ થશે.

ગાંધી આશ્રમની ગરીમા આજે પણ એટલી જ જળવાયેલી રહે છે. વિદેશીઓ પણ અચૂક ગાંધી આશ્રમની મુલાકાત લે છે. ભારતની મુલાકાતે આવતા વિદેશના રાષ્ટ્રધ્યક્ષો પણ ગાંધી આશ્રમની મુલાકાત અચૂક લે છે. જેમા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ હોય કે ઈઝરાયેલા વડા બેન્ઝામિન નેતન્યાહુ હોય કે જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે હોય. આ તમામ રાષ્ટ્રાધ્યક્ષો ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચુક્યા છે.

Read More

History of city name : સાબરમતી આશ્રમના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

સાબરમતી આશ્રમ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલું એક ઐતિહાસિક સ્થળ છે, જે મહાત્મા ગાંધીના જીવન અને ભારતના સ્વતંત્રતા આંદોલન સાથે સઘન રીતે જોડાયેલું છે.

History of city name : આશાવલ્લી, કર્ણાવતી, અમદાવાદ નામ, છતા અમદાવાદ જ કેમ ? જાણો શહેરના નામનો ઈતિહાસ

ગુજરાતનું સૌથી મોટું શહેર ગણાતું અમદાવાદ તેના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. સમય જતાં તેના નામકરણ અને વિકાસની વાર્તા બદલાઈ છે, જેના કારણે અમદાવાદને એક અનોખી ઓળખ મળી છે.

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">