AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબરમતી આશ્રમ

સાબરમતી આશ્રમ

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી યાદોને આજે પણ અકબંધ સાચવીને બેસેલા સાબરમતી આશ્રમની સ્થાપના 25 મે 1915ના રોજ મહાત્મા ગાંધીએ કરી હતી. એ સમયે આ આશ્રમ સત્યાગ્રહ છાવણી તરીકે વધુ જાણીતો હતો. ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહ માટે ગાંધી આશ્રમથી જ દાંડી કૂચની શરૂઆત કરી હતી.
આજે પણ ગુજરાત સરકારના પ્રયાસોથી આ આશ્રમમાં ગાંધીજીનો ચરખો, તેમના ચશ્મા- ચપ્પલ, તેમની ઘડિયાળ, તેમના પત્રો સહિતની તમામ ચીજોને ખૂબ માવજતથી સાચવવામાં આવી છે. આ આશ્રમમાં મારુ જીવન એ જ મારો સંદેશ નામથી ગેલેરી આવેલી છે, જેમા ગાંધીજીના જીવનની ઐતિહાસિક ઘટનાઓને વર્ણવતી 250 કરતા પણ વધુ પેઈન્ટિંગ્સ છે. આ ગેલેરીમાં ગાંધીજીના 1915થી 1930 સુધીનુ જીવન દર્શાવાયુ છે.

દર વર્ષે સાત લાખ જેટલા મુલાકાતીઓ આ આશ્રમની મુલાકાત લે છે. જો કે હવે સરકારના પ્રયાસોથી સાબરમતી આશ્રમ અને આસપાસના વિસ્તારોનું 235 કરોડના ખર્ચે વિકાસ કામો કરવામાં આવશે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમનો વિકાસ થશે.

ગાંધી આશ્રમની ગરીમા આજે પણ એટલી જ જળવાયેલી રહે છે. વિદેશીઓ પણ અચૂક ગાંધી આશ્રમની મુલાકાત લે છે. ભારતની મુલાકાતે આવતા વિદેશના રાષ્ટ્રધ્યક્ષો પણ ગાંધી આશ્રમની મુલાકાત અચૂક લે છે. જેમા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ હોય કે ઈઝરાયેલા વડા બેન્ઝામિન નેતન્યાહુ હોય કે જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે હોય. આ તમામ રાષ્ટ્રાધ્યક્ષો ગાંધી આશ્રમની મુલાકાત લઈ ચુક્યા છે.

Read More
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
g clip-path="url(#clip0_868_265)">