AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સીએએ

સીએએ

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગુ કર્યો છે. નાગરિકતા સંશોધન બિલ 2016 માં પહેલીવાર સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 2019 માં બંને ગૃહો દ્વારા પસાર થયા પછી તે કાયદો બની ગયો હતો, પરંતુ તેનો અમલ થઈ શક્યો ન હતો, પરંતુ 2024 લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે. સૌથી પહેલા કેન્દ્ર સરકારે CAA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું.

નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 માં, ત્રણ દેશોના ઇમિગ્રન્ટ્સને ભારતમાં નાગરિકત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. આ કાયદા દ્વારા જે બિન-મુસ્લિમ લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે તેમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોનો સમાવેશ થાય છે જેમને તેમના દેશમાં ધાર્મિક રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે.

આ કાયદાનો અર્થ એ નથી કે આ દેશો (પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન)માંથી ભારત આવનાર કોઈપણ બિન-મુસ્લિમને નાગરિકતા મળશે. આ માટે સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો કોઈ ધાર્મિક રીતે પીડિત બિન-મુસ્લિમ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં રહેતો હોય, તો તે આ કાયદા હેઠળ નાગરિકતા માટે અરજી કરી શકે છે.

Read More

પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને લઈને ફિલ્મ બનાવનાર દિલજીત દોસાંઝેની ભારતીય નાગરિકતા છીનવાઈ જશે ? જાણો નાગરિકતાના નિયમ

કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ, પાકિસ્તાન સાથે તમામ પ્રકારના સંબંધો પૂર્ણ કરવામાં આવ્યા છે. આમ છતા પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝે, તેની ફિલ્મ સરદાર જી-૩ માં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને લઈને ટ્રેલર રિલીઝ કર્યા બાદ, વિવાદ વધ્યો છે. હવે ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પ્લોયીઝ (FWICE) એ તેમનો પાસપોર્ટ જપ્ત કરીને તેમની નાગરિકતા રદ કરવાની માંગ કરી છે. આવા સંજોગોમાં જાણો ભારતમાં નાગરિકતા ક્યારે છીનવી શકાય છે અને નાગરિકતા કેવી રીતે મળે છે.

છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
g clip-path="url(#clip0_868_265)">