Yoga For Stress : તણાવ દૂર કરવા અને ખુશ રહેવા માટે અપનાવો આ યોગાસન, સ્વાસ્થ્ય પર દેખાશે અસર

Yoga For Stress : આજે મોટાભાગના લોકો તણાવથી પરેશાન છે. આવી સ્થિતિમાં, દરરોજ કેટલાક યોગા કરવાથી તમે તણાવમુક્ત રહી શકો છો. ચાલો જાણીએ કે આવા યોગાસન કયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 6:30 PM
નિયમિત કસરત કરવી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે જ સમયે, કેટલાક યોગાસન છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તમને તણાવમુક્ત રાખે છે. ચાલો જાણીએ કે આ યોગાસન કયા છે.

નિયમિત કસરત કરવી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે જ સમયે, કેટલાક યોગાસન છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તમને તણાવમુક્ત રાખે છે. ચાલો જાણીએ કે આ યોગાસન કયા છે.

1 / 6
વજ્રાસન - વજ્રાસન માત્ર તમારા મનને શાંત જ નથી રાખતું, સાથે આ આસામ તમારા પેટની સમસ્યાઓ દુર કરે છે અને સુસ્તીમાં પણ રાહત આપશે.

વજ્રાસન - વજ્રાસન માત્ર તમારા મનને શાંત જ નથી રાખતું, સાથે આ આસામ તમારા પેટની સમસ્યાઓ દુર કરે છે અને સુસ્તીમાં પણ રાહત આપશે.

2 / 6
સુપ્ત બદ્ધ કોણાસન - આ યોગ આસન સ્નાયુઓનો તણાવ દૂર કરવામાં મદદ કરે છે. આમ કરવાથી તમને સારી ઊંઘ પણ આવે છે. તે તમારા શરીરને શક્તિ આપે છે. સાથે જ તમારા મનને શાંત રાખે છે.

સુપ્ત બદ્ધ કોણાસન - આ યોગ આસન સ્નાયુઓનો તણાવ દૂર કરવામાં મદદ કરે છે. આમ કરવાથી તમને સારી ઊંઘ પણ આવે છે. તે તમારા શરીરને શક્તિ આપે છે. સાથે જ તમારા મનને શાંત રાખે છે.

3 / 6
ઉત્તાનાસન - જો તમે ડિપ્રેશનનો શિકાર છો, તો આ યોગ આસન તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. આ તમારા મનને શાંત કરશે. આ આસન નિયમિત રીતે કરવાથી તમારું મન શાંત રહેશે.

ઉત્તાનાસન - જો તમે ડિપ્રેશનનો શિકાર છો, તો આ યોગ આસન તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. આ તમારા મનને શાંત કરશે. આ આસન નિયમિત રીતે કરવાથી તમારું મન શાંત રહેશે.

4 / 6
પ્રસારિત પાદોત્તાસન - આ મુદ્રા કરવાથી, ચિંતા અને તણાવ મિનિટોમાં ગાયબ થઇ શકે છે. તેનાથી મન શાંત રહે છે. આ તમને હળવાશનો અનુભવ કરાવે છે.

પ્રસારિત પાદોત્તાસન - આ મુદ્રા કરવાથી, ચિંતા અને તણાવ મિનિટોમાં ગાયબ થઇ શકે છે. તેનાથી મન શાંત રહે છે. આ તમને હળવાશનો અનુભવ કરાવે છે.

5 / 6
આ દરેક યોગાસન સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ તમારે યોગ કરવા માટે પ્રથમ તેની યોગ્ય રીત શીખી લેવી જોઈએ. તે માટે તમે નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો.

આ દરેક યોગાસન સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ તમારે યોગ કરવા માટે પ્રથમ તેની યોગ્ય રીત શીખી લેવી જોઈએ. તે માટે તમે નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો.

6 / 6

Latest News Updates

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">