AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga For Stress : તણાવ દૂર કરવા અને ખુશ રહેવા માટે અપનાવો આ યોગાસન, સ્વાસ્થ્ય પર દેખાશે અસર

Yoga For Stress : આજે મોટાભાગના લોકો તણાવથી પરેશાન છે. આવી સ્થિતિમાં, દરરોજ કેટલાક યોગા કરવાથી તમે તણાવમુક્ત રહી શકો છો. ચાલો જાણીએ કે આવા યોગાસન કયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 6:30 PM
Share
નિયમિત કસરત કરવી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે જ સમયે, કેટલાક યોગાસન છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તમને તણાવમુક્ત રાખે છે. ચાલો જાણીએ કે આ યોગાસન કયા છે.

નિયમિત કસરત કરવી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે જ સમયે, કેટલાક યોગાસન છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તમને તણાવમુક્ત રાખે છે. ચાલો જાણીએ કે આ યોગાસન કયા છે.

1 / 6
વજ્રાસન - વજ્રાસન માત્ર તમારા મનને શાંત જ નથી રાખતું, સાથે આ આસામ તમારા પેટની સમસ્યાઓ દુર કરે છે અને સુસ્તીમાં પણ રાહત આપશે.

વજ્રાસન - વજ્રાસન માત્ર તમારા મનને શાંત જ નથી રાખતું, સાથે આ આસામ તમારા પેટની સમસ્યાઓ દુર કરે છે અને સુસ્તીમાં પણ રાહત આપશે.

2 / 6
સુપ્ત બદ્ધ કોણાસન - આ યોગ આસન સ્નાયુઓનો તણાવ દૂર કરવામાં મદદ કરે છે. આમ કરવાથી તમને સારી ઊંઘ પણ આવે છે. તે તમારા શરીરને શક્તિ આપે છે. સાથે જ તમારા મનને શાંત રાખે છે.

સુપ્ત બદ્ધ કોણાસન - આ યોગ આસન સ્નાયુઓનો તણાવ દૂર કરવામાં મદદ કરે છે. આમ કરવાથી તમને સારી ઊંઘ પણ આવે છે. તે તમારા શરીરને શક્તિ આપે છે. સાથે જ તમારા મનને શાંત રાખે છે.

3 / 6
ઉત્તાનાસન - જો તમે ડિપ્રેશનનો શિકાર છો, તો આ યોગ આસન તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. આ તમારા મનને શાંત કરશે. આ આસન નિયમિત રીતે કરવાથી તમારું મન શાંત રહેશે.

ઉત્તાનાસન - જો તમે ડિપ્રેશનનો શિકાર છો, તો આ યોગ આસન તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. આ તમારા મનને શાંત કરશે. આ આસન નિયમિત રીતે કરવાથી તમારું મન શાંત રહેશે.

4 / 6
પ્રસારિત પાદોત્તાસન - આ મુદ્રા કરવાથી, ચિંતા અને તણાવ મિનિટોમાં ગાયબ થઇ શકે છે. તેનાથી મન શાંત રહે છે. આ તમને હળવાશનો અનુભવ કરાવે છે.

પ્રસારિત પાદોત્તાસન - આ મુદ્રા કરવાથી, ચિંતા અને તણાવ મિનિટોમાં ગાયબ થઇ શકે છે. તેનાથી મન શાંત રહે છે. આ તમને હળવાશનો અનુભવ કરાવે છે.

5 / 6
આ દરેક યોગાસન સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ તમારે યોગ કરવા માટે પ્રથમ તેની યોગ્ય રીત શીખી લેવી જોઈએ. તે માટે તમે નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો.

આ દરેક યોગાસન સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ તમારે યોગ કરવા માટે પ્રથમ તેની યોગ્ય રીત શીખી લેવી જોઈએ. તે માટે તમે નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો.

6 / 6
Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">