AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga For Stress : તણાવ દૂર કરવા અને ખુશ રહેવા માટે અપનાવો આ યોગાસન, સ્વાસ્થ્ય પર દેખાશે અસર

Yoga For Stress : આજે મોટાભાગના લોકો તણાવથી પરેશાન છે. આવી સ્થિતિમાં, દરરોજ કેટલાક યોગા કરવાથી તમે તણાવમુક્ત રહી શકો છો. ચાલો જાણીએ કે આવા યોગાસન કયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 6:30 PM
Share
નિયમિત કસરત કરવી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે જ સમયે, કેટલાક યોગાસન છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તમને તણાવમુક્ત રાખે છે. ચાલો જાણીએ કે આ યોગાસન કયા છે.

નિયમિત કસરત કરવી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે જ સમયે, કેટલાક યોગાસન છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તમને તણાવમુક્ત રાખે છે. ચાલો જાણીએ કે આ યોગાસન કયા છે.

1 / 6
વજ્રાસન - વજ્રાસન માત્ર તમારા મનને શાંત જ નથી રાખતું, સાથે આ આસામ તમારા પેટની સમસ્યાઓ દુર કરે છે અને સુસ્તીમાં પણ રાહત આપશે.

વજ્રાસન - વજ્રાસન માત્ર તમારા મનને શાંત જ નથી રાખતું, સાથે આ આસામ તમારા પેટની સમસ્યાઓ દુર કરે છે અને સુસ્તીમાં પણ રાહત આપશે.

2 / 6
સુપ્ત બદ્ધ કોણાસન - આ યોગ આસન સ્નાયુઓનો તણાવ દૂર કરવામાં મદદ કરે છે. આમ કરવાથી તમને સારી ઊંઘ પણ આવે છે. તે તમારા શરીરને શક્તિ આપે છે. સાથે જ તમારા મનને શાંત રાખે છે.

સુપ્ત બદ્ધ કોણાસન - આ યોગ આસન સ્નાયુઓનો તણાવ દૂર કરવામાં મદદ કરે છે. આમ કરવાથી તમને સારી ઊંઘ પણ આવે છે. તે તમારા શરીરને શક્તિ આપે છે. સાથે જ તમારા મનને શાંત રાખે છે.

3 / 6
ઉત્તાનાસન - જો તમે ડિપ્રેશનનો શિકાર છો, તો આ યોગ આસન તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. આ તમારા મનને શાંત કરશે. આ આસન નિયમિત રીતે કરવાથી તમારું મન શાંત રહેશે.

ઉત્તાનાસન - જો તમે ડિપ્રેશનનો શિકાર છો, તો આ યોગ આસન તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. આ તમારા મનને શાંત કરશે. આ આસન નિયમિત રીતે કરવાથી તમારું મન શાંત રહેશે.

4 / 6
પ્રસારિત પાદોત્તાસન - આ મુદ્રા કરવાથી, ચિંતા અને તણાવ મિનિટોમાં ગાયબ થઇ શકે છે. તેનાથી મન શાંત રહે છે. આ તમને હળવાશનો અનુભવ કરાવે છે.

પ્રસારિત પાદોત્તાસન - આ મુદ્રા કરવાથી, ચિંતા અને તણાવ મિનિટોમાં ગાયબ થઇ શકે છે. તેનાથી મન શાંત રહે છે. આ તમને હળવાશનો અનુભવ કરાવે છે.

5 / 6
આ દરેક યોગાસન સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ તમારે યોગ કરવા માટે પ્રથમ તેની યોગ્ય રીત શીખી લેવી જોઈએ. તે માટે તમે નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો.

આ દરેક યોગાસન સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ તમારે યોગ કરવા માટે પ્રથમ તેની યોગ્ય રીત શીખી લેવી જોઈએ. તે માટે તમે નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો.

6 / 6
Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">