AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga For Stress : તણાવ દૂર કરવા અને ખુશ રહેવા માટે અપનાવો આ યોગાસન, સ્વાસ્થ્ય પર દેખાશે અસર

Yoga For Stress : આજે મોટાભાગના લોકો તણાવથી પરેશાન છે. આવી સ્થિતિમાં, દરરોજ કેટલાક યોગા કરવાથી તમે તણાવમુક્ત રહી શકો છો. ચાલો જાણીએ કે આવા યોગાસન કયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 6:30 PM
Share
નિયમિત કસરત કરવી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે જ સમયે, કેટલાક યોગાસન છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તમને તણાવમુક્ત રાખે છે. ચાલો જાણીએ કે આ યોગાસન કયા છે.

નિયમિત કસરત કરવી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. તે જ સમયે, કેટલાક યોગાસન છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તમને તણાવમુક્ત રાખે છે. ચાલો જાણીએ કે આ યોગાસન કયા છે.

1 / 6
વજ્રાસન - વજ્રાસન માત્ર તમારા મનને શાંત જ નથી રાખતું, સાથે આ આસામ તમારા પેટની સમસ્યાઓ દુર કરે છે અને સુસ્તીમાં પણ રાહત આપશે.

વજ્રાસન - વજ્રાસન માત્ર તમારા મનને શાંત જ નથી રાખતું, સાથે આ આસામ તમારા પેટની સમસ્યાઓ દુર કરે છે અને સુસ્તીમાં પણ રાહત આપશે.

2 / 6
સુપ્ત બદ્ધ કોણાસન - આ યોગ આસન સ્નાયુઓનો તણાવ દૂર કરવામાં મદદ કરે છે. આમ કરવાથી તમને સારી ઊંઘ પણ આવે છે. તે તમારા શરીરને શક્તિ આપે છે. સાથે જ તમારા મનને શાંત રાખે છે.

સુપ્ત બદ્ધ કોણાસન - આ યોગ આસન સ્નાયુઓનો તણાવ દૂર કરવામાં મદદ કરે છે. આમ કરવાથી તમને સારી ઊંઘ પણ આવે છે. તે તમારા શરીરને શક્તિ આપે છે. સાથે જ તમારા મનને શાંત રાખે છે.

3 / 6
ઉત્તાનાસન - જો તમે ડિપ્રેશનનો શિકાર છો, તો આ યોગ આસન તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. આ તમારા મનને શાંત કરશે. આ આસન નિયમિત રીતે કરવાથી તમારું મન શાંત રહેશે.

ઉત્તાનાસન - જો તમે ડિપ્રેશનનો શિકાર છો, તો આ યોગ આસન તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે. આ તમારા મનને શાંત કરશે. આ આસન નિયમિત રીતે કરવાથી તમારું મન શાંત રહેશે.

4 / 6
પ્રસારિત પાદોત્તાસન - આ મુદ્રા કરવાથી, ચિંતા અને તણાવ મિનિટોમાં ગાયબ થઇ શકે છે. તેનાથી મન શાંત રહે છે. આ તમને હળવાશનો અનુભવ કરાવે છે.

પ્રસારિત પાદોત્તાસન - આ મુદ્રા કરવાથી, ચિંતા અને તણાવ મિનિટોમાં ગાયબ થઇ શકે છે. તેનાથી મન શાંત રહે છે. આ તમને હળવાશનો અનુભવ કરાવે છે.

5 / 6
આ દરેક યોગાસન સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ તમારે યોગ કરવા માટે પ્રથમ તેની યોગ્ય રીત શીખી લેવી જોઈએ. તે માટે તમે નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો.

આ દરેક યોગાસન સ્વાસ્થ્ય માટે સારા છે, પરંતુ તમારે યોગ કરવા માટે પ્રથમ તેની યોગ્ય રીત શીખી લેવી જોઈએ. તે માટે તમે નિષ્ણાતનો સંપર્ક કરી શકો છો.

6 / 6
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">