AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવારના તડકામાં બેસવાથી શરીરને મળતા 10 સુપર ફાયદા વિશે તમે નહીં જાણતા હોવ..

આરોગ્ય વિશેષજ્ઞોના મતે, સવારનો સૂર્યપ્રકાશ શરીર માટે કુદરતી રીતે મળતી એક શક્તિશાળી ઔષધિ સમાન છે. માત્ર થોડા મિનિટો સુધી સૂર્યપ્રકાશમાં રહેતા જ અનેક સ્વાસ્થ્યલાભ મળી શકે છે. ચાલો જાણીએ કે આ સમય દરમિયાન શરીરને કયા કયા ફાયદા મળે છે અને સવારમાં સૂર્યપ્રકાશનો લાભ લેવા કેટલો સમય યોગ્ય ગણાય છે.

| Updated on: Nov 27, 2025 | 3:22 PM
Share
તમે કદાચ ઘણીવાર સાંભળ્યું હશે કે સવારે ઉઠતા જ થોડો સમય હળવા તડકામાં બેસવું આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. અનેક આરોગ્ય નિષ્ણાતો સવારના કોમળ સૂર્યપ્રકાશને શરીર માટે કુદરતી ઔષધિ તરીકે ગણાવે છે. આ સરળ ઉપાયથી અનેક પ્રકારના લાભ મળી શકે છે.  ચાલો જાણીએ કે તેના શું ફાયદા છે અને સવારે સૂર્યપ્રકાશમાં કેટલો સમય બેસવું યોગ્ય ગણાય છે.

તમે કદાચ ઘણીવાર સાંભળ્યું હશે કે સવારે ઉઠતા જ થોડો સમય હળવા તડકામાં બેસવું આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. અનેક આરોગ્ય નિષ્ણાતો સવારના કોમળ સૂર્યપ્રકાશને શરીર માટે કુદરતી ઔષધિ તરીકે ગણાવે છે. આ સરળ ઉપાયથી અનેક પ્રકારના લાભ મળી શકે છે. ચાલો જાણીએ કે તેના શું ફાયદા છે અને સવારે સૂર્યપ્રકાશમાં કેટલો સમય બેસવું યોગ્ય ગણાય છે.

1 / 10
સૂર્યપ્રકાશ શરીરમાં લેપ્ટિન નામના હોર્મોનના કાર્યને વધુ અસરકારક બનાવે છે. લેપ્ટિન જ આપણામાં ભૂખનું સંચાલન કરે છે. એટલે કે, સવારે મળતો નાજુક સૂર્યપ્રકાશ ભૂખમાં ઘટાડો લાવી શકે છે, અનાવશ્યક ખાવાની ટેવને નિયંત્રિત રાખી શકે છે અને ચયાપચયની ગતિ પણ સુધારી શકે છે. આ તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. ( Credits: AI Generated )

સૂર્યપ્રકાશ શરીરમાં લેપ્ટિન નામના હોર્મોનના કાર્યને વધુ અસરકારક બનાવે છે. લેપ્ટિન જ આપણામાં ભૂખનું સંચાલન કરે છે. એટલે કે, સવારે મળતો નાજુક સૂર્યપ્રકાશ ભૂખમાં ઘટાડો લાવી શકે છે, અનાવશ્યક ખાવાની ટેવને નિયંત્રિત રાખી શકે છે અને ચયાપચયની ગતિ પણ સુધારી શકે છે. આ તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. ( Credits: AI Generated )

2 / 10
જ્યારે આપણે સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવીએ છીએ, ત્યારે ત્વચા પર હળવો ગુલાબી આભાસ દેખાય છે. તેનું કારણ એ છે કે રક્ત પ્રવાહ ત્વચાની ઉપરની સપાટી તરફ વધી જાય છે. આ પ્રક્રિયા શરીરમાં નાઈટ્રિક ઑક્સાઈડના સ્તરને વધારે છે, જે રક્તવાહિનીઓને રિલેક્સ કરી બ્લડ પ્રેશર ઓછું કરે છે. ( Credits: AI Generated )

જ્યારે આપણે સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવીએ છીએ, ત્યારે ત્વચા પર હળવો ગુલાબી આભાસ દેખાય છે. તેનું કારણ એ છે કે રક્ત પ્રવાહ ત્વચાની ઉપરની સપાટી તરફ વધી જાય છે. આ પ્રક્રિયા શરીરમાં નાઈટ્રિક ઑક્સાઈડના સ્તરને વધારે છે, જે રક્તવાહિનીઓને રિલેક્સ કરી બ્લડ પ્રેશર ઓછું કરે છે. ( Credits: AI Generated )

3 / 10
સવારના હળવા તડકામાં રહેવાથી શરીરમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા સુખદ અનુભૂતિ કરાવતા હોર્મોન્સનું સ્તર વધે છે. તેથી સૂર્યપ્રકાશમાં થોડોક સમય પસાર કરવાથી આખો દિવસ મન પ્રસન્ન રહે છે અને ઉર્જા પણ વધુ અનુભવી શકાય છે. ( Credits: AI Generated )

સવારના હળવા તડકામાં રહેવાથી શરીરમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા સુખદ અનુભૂતિ કરાવતા હોર્મોન્સનું સ્તર વધે છે. તેથી સૂર્યપ્રકાશમાં થોડોક સમય પસાર કરવાથી આખો દિવસ મન પ્રસન્ન રહે છે અને ઉર્જા પણ વધુ અનુભવી શકાય છે. ( Credits: AI Generated )

4 / 10
કેટલાક અભ્યાસોમાં જાણવા મળે છે કે સવારે મળતો તાજો સૂર્યપ્રકાશ મગજની કાર્યક્ષમતાને વધારવામાં મદદરૂપ થાય છે તથા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને યાદશક્તિમાં સુધારાને પ્રોત્સાહન આપે છે. ( Credits: AI Generated )

કેટલાક અભ્યાસોમાં જાણવા મળે છે કે સવારે મળતો તાજો સૂર્યપ્રકાશ મગજની કાર્યક્ષમતાને વધારવામાં મદદરૂપ થાય છે તથા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને યાદશક્તિમાં સુધારાને પ્રોત્સાહન આપે છે. ( Credits: AI Generated )

5 / 10
સવારના સૂર્યપ્રકાશનો સ્પર્શ શરીરમાં મેલાટોનિનના ચક્રને સુવ્યવસ્થિત બનાવે છે, જેના કારણે રાત્રિના સમયે ઊંઘ વધુ ઊંડી અનેઆરામદાયક બને છે. ( Credits: AI Generated )

સવારના સૂર્યપ્રકાશનો સ્પર્શ શરીરમાં મેલાટોનિનના ચક્રને સુવ્યવસ્થિત બનાવે છે, જેના કારણે રાત્રિના સમયે ઊંઘ વધુ ઊંડી અનેઆરામદાયક બને છે. ( Credits: AI Generated )

6 / 10
સવારનો કોમળ પ્રકાશ શરીરની આંતરિક જૈવિક ઘડિયાળને યોગ્ય રીતે ગોઠવે છે, જેના પરિણામે પાચન, ઊર્જા સ્તર, મનોદશા અને અન્ય ઘણી શારીરિક પ્રક્રિયા વધુ સંતુલિત રીતે કાર્ય કરે છે. ( Credits: AI Generated )

સવારનો કોમળ પ્રકાશ શરીરની આંતરિક જૈવિક ઘડિયાળને યોગ્ય રીતે ગોઠવે છે, જેના પરિણામે પાચન, ઊર્જા સ્તર, મનોદશા અને અન્ય ઘણી શારીરિક પ્રક્રિયા વધુ સંતુલિત રીતે કાર્ય કરે છે. ( Credits: AI Generated )

7 / 10
સવારે મળતા સૂર્યપ્રકાશથી શરીરમાં ઉત્પન્ન થતું વિટામિન D કેલ્શિયમના શોષણને સરળ બનાવે છે, જેના કારણે હાડકાં તેમજ દાંત વધુ મજબૂત બને છે. ( Credits: AI Generated )

સવારે મળતા સૂર્યપ્રકાશથી શરીરમાં ઉત્પન્ન થતું વિટામિન D કેલ્શિયમના શોષણને સરળ બનાવે છે, જેના કારણે હાડકાં તેમજ દાંત વધુ મજબૂત બને છે. ( Credits: AI Generated )

8 / 10
આ સિવાય સવારનો સૂર્યપ્રકાશ ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોનનાં સ્તરને કુદરતી રીતે સ્થિર રાખવામાં પણ મદદરૂપ બને છે. ( Credits: AI Generated )

આ સિવાય સવારનો સૂર્યપ્રકાશ ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોનનાં સ્તરને કુદરતી રીતે સ્થિર રાખવામાં પણ મદદરૂપ બને છે. ( Credits: AI Generated )

9 / 10
સવારે માત્ર 15થી 20 મિનિટ હળવા તડકાનો લાભ લેવો પૂરતો માનવામાં આવે છે. તીવ્ર સૂર્યપ્રકાશથી  દૂર રહેવું જોઈએ. આ સરળ અભ્યાસને રોજિંદા જીવનમાં સામેલ કરો, તો શરીરને અનેક સ્વાસ્થ્યલાભ મળવા લાગે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

સવારે માત્ર 15થી 20 મિનિટ હળવા તડકાનો લાભ લેવો પૂરતો માનવામાં આવે છે. તીવ્ર સૂર્યપ્રકાશથી દૂર રહેવું જોઈએ. આ સરળ અભ્યાસને રોજિંદા જીવનમાં સામેલ કરો, તો શરીરને અનેક સ્વાસ્થ્યલાભ મળવા લાગે છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )

10 / 10

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">