AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: રાતોરાત તમારું નસીબ ચમકશે! કોઈને કહ્યા વિના આટલી વસ્તુઓ દાન કરો

આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ જ ખાસ છે. જો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો પરિણામો ખૂબ જ શુભ અને સમૃદ્ધ મળે છે. બીજીબાજુ, જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું યોગ્ય પાલન ન કરવામાં આવે તો પરિણામો નકારાત્મક પણ મળી શકે છે.

| Updated on: Jun 28, 2025 | 4:09 PM
Share
વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુ એવી છે કે, જે કોઈને કહ્યા વિના દાન કરવી જોઈએ. માન્યતાઓ અનુસાર, જ્યારે તમે કોઈને કહ્યા વિના આ વસ્તુઓનું દાન કરો છો, ત્યારે તમારું નસીબ રાતોરાત બદલાઈ જાય છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુ એવી છે કે, જે કોઈને કહ્યા વિના દાન કરવી જોઈએ. માન્યતાઓ અનુસાર, જ્યારે તમે કોઈને કહ્યા વિના આ વસ્તુઓનું દાન કરો છો, ત્યારે તમારું નસીબ રાતોરાત બદલાઈ જાય છે.

1 / 5
વાસ્તુશાસ્ત્ર મુજબ, તમારે મંદિરમાં શિવલિંગને જળ ચઢાવવા માટે લોટાનું દાન કરવું જોઈએ. જ્યારે કોઈ તમારા દ્વારા દાન કરાયેલા લોટામાંથી ભગવાન શિવને જળ ચઢાવે છે, ત્યારે તમને તેનો લાભ પણ મળે છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ, તમારે મંદિરમાં શિવલિંગને જળ ચઢાવવા માટે લોટાનું દાન કરવું જોઈએ. જ્યારે કોઈ તમારા દ્વારા દાન કરાયેલા લોટામાંથી ભગવાન શિવને જળ ચઢાવે છે, ત્યારે તમને તેનો લાભ પણ મળે છે.

2 / 5
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે કોઈને કહ્યા વિના મંદિરમાં એક આસનનું દાન કરવું જોઈએ. જ્યારે તમે આ દાન કરો છો, ત્યારે અનેક વ્યક્તિ તે આસન પર બેસીને પૂજા કરે છે. આવું કરવાથી વ્યક્તિની પૂજાનો થોડો લાભ તમને પણ મળે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે કોઈને કહ્યા વિના મંદિરમાં એક આસનનું દાન કરવું જોઈએ. જ્યારે તમે આ દાન કરો છો, ત્યારે અનેક વ્યક્તિ તે આસન પર બેસીને પૂજા કરે છે. આવું કરવાથી વ્યક્તિની પૂજાનો થોડો લાભ તમને પણ મળે છે.

3 / 5
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે મંગળવારે કોઈને કહ્યા વિના માચીસ બોક્સનું દાન કરવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે, આવું કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી અનેક સમસ્યાઓથી તમને છુટકારો મળે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે મંગળવારે કોઈને કહ્યા વિના માચીસ બોક્સનું દાન કરવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે, આવું કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી અનેક સમસ્યાઓથી તમને છુટકારો મળે છે.

4 / 5
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે કોઈને કહ્યા વિના ભંડારામાં મીઠું દાન કરવું જોઈએ. જણાવી દઈએ કે, આવું કરવાથી તમને પુણ્ય મળે છે. જો તમે આ દાન નિયમિત રીતે કરો છો, તો તમારા જીવનમાં પૈસા આવવા લાગે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે કોઈને કહ્યા વિના ભંડારામાં મીઠું દાન કરવું જોઈએ. જણાવી દઈએ કે, આવું કરવાથી તમને પુણ્ય મળે છે. જો તમે આ દાન નિયમિત રીતે કરો છો, તો તમારા જીવનમાં પૈસા આવવા લાગે છે.

5 / 5

ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.

ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
g clip-path="url(#clip0_868_265)">