AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: મિત્રતા અને કોમી એકતાની મિસાલનું સ્મારક વસંત-રજબ, સ્વાતંત્ર્ય સંગ્રામના આ નવલોહિયાઓએ વહોરેલી શહાદતની સ્મૃતિની જુઓ તસવીરો

અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું પહેલા અમને મારી નાખો.

Natwar Parmar
| Edited By: | Updated on: Mar 29, 2023 | 11:16 PM
Share
વસંતરાવ હેગિસ્ટે અને રજબ અલીની યાદમાં અમદાવાદમાં ગાયકવાડની હવેલીમાં આ બંધુત્વ સ્મારક1 જૂલાઇ જુલાઈ 2015 ના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

વસંતરાવ હેગિસ્ટે અને રજબ અલીની યાદમાં અમદાવાદમાં ગાયકવાડની હવેલીમાં આ બંધુત્વ સ્મારક1 જૂલાઇ જુલાઈ 2015 ના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

1 / 5
અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું  પહેલા અમને મારી નાખો.

અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું પહેલા અમને મારી નાખો.

2 / 5
આ બે મિત્રોમાં એકનું નામ વસંતરાવ હેગિષ્ટે અને બીજાનું નામ રજબ અલી. વસંત રાવનો જન્મ 16 મે 1906 માં થયો હતો. જ્યારે  રજબ અલીનો જન્મ 1919 માં થયો હતો. બંને મિત્રોમાં ભારોભાર દેશ પ્રેમ ધરબાયેલો હતો.

આ બે મિત્રોમાં એકનું નામ વસંતરાવ હેગિષ્ટે અને બીજાનું નામ રજબ અલી. વસંત રાવનો જન્મ 16 મે 1906 માં થયો હતો. જ્યારે રજબ અલીનો જન્મ 1919 માં થયો હતો. બંને મિત્રોમાં ભારોભાર દેશ પ્રેમ ધરબાયેલો હતો.

3 / 5
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે આ બહાદુર મિત્રોએ  વહોરેલી શહાદતની યાદગીરી રૂપે કોમી એખલાસનું સ્મારક ઉભું કરવામાં આવ્યું છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે આ બહાદુર મિત્રોએ વહોરેલી શહાદતની યાદગીરી રૂપે કોમી એખલાસનું સ્મારક ઉભું કરવામાં આવ્યું છે.

4 / 5
અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું  પહેલા અમને મારી નાખો.

અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું પહેલા અમને મારી નાખો.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">