Ahmedabad: મિત્રતા અને કોમી એકતાની મિસાલનું સ્મારક વસંત-રજબ, સ્વાતંત્ર્ય સંગ્રામના આ નવલોહિયાઓએ વહોરેલી શહાદતની સ્મૃતિની જુઓ તસવીરો

અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું પહેલા અમને મારી નાખો.

Natwar Parmar
| Edited By: | Updated on: Mar 29, 2023 | 11:16 PM
વસંતરાવ હેગિસ્ટે અને રજબ અલીની યાદમાં અમદાવાદમાં ગાયકવાડની હવેલીમાં આ બંધુત્વ સ્મારક1 જૂલાઇ જુલાઈ 2015 ના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

વસંતરાવ હેગિસ્ટે અને રજબ અલીની યાદમાં અમદાવાદમાં ગાયકવાડની હવેલીમાં આ બંધુત્વ સ્મારક1 જૂલાઇ જુલાઈ 2015 ના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

1 / 5
અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું  પહેલા અમને મારી નાખો.

અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું પહેલા અમને મારી નાખો.

2 / 5
આ બે મિત્રોમાં એકનું નામ વસંતરાવ હેગિષ્ટે અને બીજાનું નામ રજબ અલી. વસંત રાવનો જન્મ 16 મે 1906 માં થયો હતો. જ્યારે  રજબ અલીનો જન્મ 1919 માં થયો હતો. બંને મિત્રોમાં ભારોભાર દેશ પ્રેમ ધરબાયેલો હતો.

આ બે મિત્રોમાં એકનું નામ વસંતરાવ હેગિષ્ટે અને બીજાનું નામ રજબ અલી. વસંત રાવનો જન્મ 16 મે 1906 માં થયો હતો. જ્યારે રજબ અલીનો જન્મ 1919 માં થયો હતો. બંને મિત્રોમાં ભારોભાર દેશ પ્રેમ ધરબાયેલો હતો.

3 / 5
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે આ બહાદુર મિત્રોએ  વહોરેલી શહાદતની યાદગીરી રૂપે કોમી એખલાસનું સ્મારક ઉભું કરવામાં આવ્યું છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે આ બહાદુર મિત્રોએ વહોરેલી શહાદતની યાદગીરી રૂપે કોમી એખલાસનું સ્મારક ઉભું કરવામાં આવ્યું છે.

4 / 5
અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું  પહેલા અમને મારી નાખો.

અમદાવાદમાં રથયાત્રા પ્રસંગે કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું. ત્યારે આ બે જીગરજાન મિત્રોએ જમાલપુરમાં હિંસક ટોળાને અનેકવિધ સમજાવટ તથા વિનવણીઓ કરી આમ કહેવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંને મિત્રોની વાત ન સાંભળી ત્યારે આ મિત્રોએ કહ્યું પહેલા અમને મારી નાખો.

5 / 5

Latest News Updates

Follow Us:
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">