નારંગીની છાલને આ રીતે ઉપયોગ કરી તમારી ત્વચા પર લાવો નિખાર

શિયાળામાં મોટાભાગના લોકો નારંગીનું સેવન કરતા હોય છે. જેમાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-માઇક્રોબિયલ જેવા ગુણો જોવા મળે છે.નારંગીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. અને તેની છાલનો ઉપયોગ કરી આપણે ત્વચાના સ્વસ્થને સારુ રાખવામાં મદદ કરે છે.

| Updated on: Jan 09, 2024 | 2:20 PM
શિયાળામાં ત્વચાને તંદુરસ્ત રાખવા માટે નારંગીની છાલનો ઉપયોગ કરી શકાય છે. તો ચહેરાને યુવાન અને ચમકદાર બનાવવા ઉપરાંત  બ્લેકહેડ્સ ઘટાડવા માટે ક્લીંઝર અને સ્ક્રબનું પણ કામ કરે છે.આજે અમે તમને જણાવીશું કે નારંગીની છાલનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે આપણી ત્વચા પર ગ્લો મેળવી શકીએ છીએ.

શિયાળામાં ત્વચાને તંદુરસ્ત રાખવા માટે નારંગીની છાલનો ઉપયોગ કરી શકાય છે. તો ચહેરાને યુવાન અને ચમકદાર બનાવવા ઉપરાંત બ્લેકહેડ્સ ઘટાડવા માટે ક્લીંઝર અને સ્ક્રબનું પણ કામ કરે છે.આજે અમે તમને જણાવીશું કે નારંગીની છાલનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે આપણી ત્વચા પર ગ્લો મેળવી શકીએ છીએ.

1 / 5
નારંગીની છાલને સૂકવીને પીસી લો.પછી તેમાં મધ અથવા દહીં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો.આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો.

નારંગીની છાલને સૂકવીને પીસી લો.પછી તેમાં મધ અથવા દહીં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો.આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો.

2 / 5
નારંગીની છાલનું ટોનર બનાવવા માટે નારંગીની સૂકી છાલને થોડા દિવસો માટે પાણીમાં પલાળી રાખો.પછી તે પાણીનો ઉપયોગ ટોનર તરીકે કરો.ચહેરો ધોયા પછી તેને કોટન પેડની મદદથી ચહેરા પર લગાવો.આ તમને તમારી ત્વચાને તાજગી બનાવવામાં મદદ કરી શકે છે.

નારંગીની છાલનું ટોનર બનાવવા માટે નારંગીની સૂકી છાલને થોડા દિવસો માટે પાણીમાં પલાળી રાખો.પછી તે પાણીનો ઉપયોગ ટોનર તરીકે કરો.ચહેરો ધોયા પછી તેને કોટન પેડની મદદથી ચહેરા પર લગાવો.આ તમને તમારી ત્વચાને તાજગી બનાવવામાં મદદ કરી શકે છે.

3 / 5
આ માટે નારંગીના પાવડરમાં ચંદન પાવડર અને અખરોટનો પાવડર સમાન માત્રામાં મિક્સ કરો.પછી તેમાં ગુલાબજળ ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરો. જો તમે ઈચ્છો તો તેમાં લીંબુના થોડા ટીપા પણ મિક્સ કરી શકો છો. હવે આ પેસ્ટને તમારી ગરદન અને ચહેરા પર લગાવો. ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં આ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ માટે નારંગીના પાવડરમાં ચંદન પાવડર અને અખરોટનો પાવડર સમાન માત્રામાં મિક્સ કરો.પછી તેમાં ગુલાબજળ ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરો. જો તમે ઈચ્છો તો તેમાં લીંબુના થોડા ટીપા પણ મિક્સ કરી શકો છો. હવે આ પેસ્ટને તમારી ગરદન અને ચહેરા પર લગાવો. ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં આ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

4 / 5
નારંગીની છાલને સૂકવીને પીસીને તેનો ઝીણો પાવડર બનાવી લો અને તેમાં થોડું પાણી અને દહીં ઉમેરીને સ્ક્રબ બનાવો. આ પેસ્ટથી તમારા ચહેરાની ધીમે-ધીમે મસાજ કરો.આ ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે.( નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

નારંગીની છાલને સૂકવીને પીસીને તેનો ઝીણો પાવડર બનાવી લો અને તેમાં થોડું પાણી અને દહીં ઉમેરીને સ્ક્રબ બનાવો. આ પેસ્ટથી તમારા ચહેરાની ધીમે-ધીમે મસાજ કરો.આ ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે.( નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

5 / 5

Latest News Updates

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">