નારંગીની છાલને આ રીતે ઉપયોગ કરી તમારી ત્વચા પર લાવો નિખાર
શિયાળામાં મોટાભાગના લોકો નારંગીનું સેવન કરતા હોય છે. જેમાં વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિ-માઇક્રોબિયલ જેવા ગુણો જોવા મળે છે.નારંગીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. અને તેની છાલનો ઉપયોગ કરી આપણે ત્વચાના સ્વસ્થને સારુ રાખવામાં મદદ કરે છે.
Latest News Updates
Most Read Stories