AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : લીંબુની છાલને કચરો સમજી ફેંકી ના દેતા, આ રીતે ઉપયોગ કરો છોડ લીલોછમ રહેશે

શિયાળામાં દરેક છોડની યોગ્ય કાળજી રાખવી પડે છે. ત્યારે શાકભાજીની છાલ છોડની માટી નાખવાથી છોડને લીલોછમ રાખવામાં મદદ કરે છે. ત્યારે લીંબુની છાલને છોડમાં નાખવાથી ફાયદો થાય છે.

| Updated on: Nov 18, 2025 | 10:53 AM
Share
લીંબુની છાલનો  યોગ્ય રીતે ઉપયોગ કરવાથી છોડના વિકાસ અને બગીચાના સ્વાસ્થ્ય બંનેમાં સુધારો કરી શકાય છે. લીંબુની છાલમાં કુદરતી એસિડ હોય છે, જે મચ્છર અને નાના જંતુઓને દૂર રાખે છે.

લીંબુની છાલનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી છોડના વિકાસ અને બગીચાના સ્વાસ્થ્ય બંનેમાં સુધારો કરી શકાય છે. લીંબુની છાલમાં કુદરતી એસિડ હોય છે, જે મચ્છર અને નાના જંતુઓને દૂર રાખે છે.

1 / 6
છાલને ખાતર બનાવો અથવા તેને સૂકવીને માટીમાં ભેળવી દો.

છાલને ખાતર બનાવો અથવા તેને સૂકવીને માટીમાં ભેળવી દો.

2 / 6
લીંબુની છાલને પાણીમાં પલાળી રાખો અને તેને છોડની માટીમાં નાખો. આ છોડ માટે હળવા ખાતર તરીકે કામ કરશે.

લીંબુની છાલને પાણીમાં પલાળી રાખો અને તેને છોડની માટીમાં નાખો. આ છોડ માટે હળવા ખાતર તરીકે કામ કરશે.

3 / 6
બગીચામાં લીંબુની છાલ મૂકીને, તમે  પતંગિયા અને નાના જીવોને આકર્ષિત કરી શકો છો. જે છોડના વિકાસમાં મદદ કરે છે. તેમજ છોડને વધારે સુંદર બનાવે છે.

બગીચામાં લીંબુની છાલ મૂકીને, તમે પતંગિયા અને નાના જીવોને આકર્ષિત કરી શકો છો. જે છોડના વિકાસમાં મદદ કરે છે. તેમજ છોડને વધારે સુંદર બનાવે છે.

4 / 6
લીંબુની છાલનો ઉપયોગ નાના બગીચાના સાધનો સાફ કરવા માટે પણ થાય છે. તેમજ તેનાથી લિક્વીડ ફર્ટીલાઈઝર પણ બનાવી શકાય છે.

લીંબુની છાલનો ઉપયોગ નાના બગીચાના સાધનો સાફ કરવા માટે પણ થાય છે. તેમજ તેનાથી લિક્વીડ ફર્ટીલાઈઝર પણ બનાવી શકાય છે.

5 / 6
શિયાળામાં છોડનો વધારે વિકાસ થાય તે માટે યોગ્ય સૂર્ય પ્રકાશ મળી રહે તેનું ધ્યાન રાખો.

શિયાળામાં છોડનો વધારે વિકાસ થાય તે માટે યોગ્ય સૂર્ય પ્રકાશ મળી રહે તેનું ધ્યાન રાખો.

6 / 6

Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો.  કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. 

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">