AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: તુલસી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ કેટલીક સમસ્યાઓમાં તેનું સેવન ન કરવુ જોઇએ

આયુર્વેદમાં તુલસીને ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. તુલસીનો ઉપયોગ તમામ રોગોની સારવાર માટે થાય છે. પરંતુ કેટલાક ખાસ સંજોગોમાં તુલસીનું સેવન તમારા માટે મુશ્કેલી વધારી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 2:06 PM
Share
તુલસીનો છોડ દરેક ઘરમાં સરળતાથી મળી જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તુલસીના ઘણા ફાયદા છે. આયુર્વેદમાં તુલસીના પાનનો ઉપયોગ તમામ રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ કેટલીક બીમારીઓમાં તુલસીના સેવનથી સમસ્યા વધી શકે છે, જેના વિશે લોકો જાણતા નથી.

તુલસીનો છોડ દરેક ઘરમાં સરળતાથી મળી જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તુલસીના ઘણા ફાયદા છે. આયુર્વેદમાં તુલસીના પાનનો ઉપયોગ તમામ રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. પરંતુ કેટલીક બીમારીઓમાં તુલસીના સેવનથી સમસ્યા વધી શકે છે, જેના વિશે લોકો જાણતા નથી.

1 / 5
તુલસીના પાન લોહીને પાતળું કરે છે. જો તમને ઈજા થઈ હોય અને લોહી નીકળતું હોય તો તમારે તુલસીનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય જો તમે કોઈ સર્જરી કરાવવા જઈ રહ્યા હોવ તો થોડા સમય પહેલા તુલસીનું સેવન બંધ કરી દો.

તુલસીના પાન લોહીને પાતળું કરે છે. જો તમને ઈજા થઈ હોય અને લોહી નીકળતું હોય તો તમારે તુલસીનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય જો તમે કોઈ સર્જરી કરાવવા જઈ રહ્યા હોવ તો થોડા સમય પહેલા તુલસીનું સેવન બંધ કરી દો.

2 / 5
દરેક વસ્તુનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. ઘણી વખત લોકો લાભ મેળવવા માટે તેનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના વધુ પડતા સેવનથી સ્ત્રી અને પુરૂષ બંનેની પ્રજનન ક્ષમતા પર અસર પડી શકે છે. તેનાથી શુક્રાણુઓની સંખ્યા ઘટી શકે છે. તેમજ સ્ત્રીઓમાં ગર્ભાશયમાં ફળદ્રુપ ઇંડા રહેવાની સંભાવના પણ ઓછી થઈ શકે છે. જો તમે વંધ્યત્વની સારવાર કરાવી રહ્યા છો, તો તજજ્ઞની સલાહ લીધા પછી જ તુલસીનું સેવન કરો.

દરેક વસ્તુનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. ઘણી વખત લોકો લાભ મેળવવા માટે તેનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીના વધુ પડતા સેવનથી સ્ત્રી અને પુરૂષ બંનેની પ્રજનન ક્ષમતા પર અસર પડી શકે છે. તેનાથી શુક્રાણુઓની સંખ્યા ઘટી શકે છે. તેમજ સ્ત્રીઓમાં ગર્ભાશયમાં ફળદ્રુપ ઇંડા રહેવાની સંભાવના પણ ઓછી થઈ શકે છે. જો તમે વંધ્યત્વની સારવાર કરાવી રહ્યા છો, તો તજજ્ઞની સલાહ લીધા પછી જ તુલસીનું સેવન કરો.

3 / 5
તુલસી પ્રકૃતિમાં ગરમ ​​હોય છે, તેથી સગર્ભા સ્ત્રીઓએ તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. તુલસીમાં યુજેનોલ જોવા મળે છે, જેના કારણે ગર્ભાશયમાં સંકોચન થઈ શકે. તે કસુવાવડનું જોખમ પણ વધારી શકે છે. આવી સ્થિતિમાં, તુલસીનું સેવન કરતા પહેલા, ચોક્કસ તજજ્ઞની સલાહ લો.

તુલસી પ્રકૃતિમાં ગરમ ​​હોય છે, તેથી સગર્ભા સ્ત્રીઓએ તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. તુલસીમાં યુજેનોલ જોવા મળે છે, જેના કારણે ગર્ભાશયમાં સંકોચન થઈ શકે. તે કસુવાવડનું જોખમ પણ વધારી શકે છે. આવી સ્થિતિમાં, તુલસીનું સેવન કરતા પહેલા, ચોક્કસ તજજ્ઞની સલાહ લો.

4 / 5
તુલસીનું સેવન કરતા હોવ તો તેને ક્યારેય દાંત વડે ચાવવું નહીં. તુલસીના પાનમાં પારો હોય છે, તે દાંત માટે સારો માનવામાં આવતું નથી. તુલસીના પાનમાં આર્સેનિક પણ જોવા મળે છે, જે દાંતને નુકસાન પહોંચાડે છે. તુલસીનું સેવન હંમેશા પાણી અથવા અન્ય કોઈ વસ્તુ સાથે ગળી જઇને કરો અથવા તેને પાણી અથવા ચામાં ઉકાળો.

તુલસીનું સેવન કરતા હોવ તો તેને ક્યારેય દાંત વડે ચાવવું નહીં. તુલસીના પાનમાં પારો હોય છે, તે દાંત માટે સારો માનવામાં આવતું નથી. તુલસીના પાનમાં આર્સેનિક પણ જોવા મળે છે, જે દાંતને નુકસાન પહોંચાડે છે. તુલસીનું સેવન હંમેશા પાણી અથવા અન્ય કોઈ વસ્તુ સાથે ગળી જઇને કરો અથવા તેને પાણી અથવા ચામાં ઉકાળો.

5 / 5
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">