AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel tips : એવું કયું ફળ છે જે ક્રુઝ પર લઈ જઈ શકાતું નથી, નામ સાંભળીને તમે ચોંકી જશો?

એવું કયું ફળ છે જે ક્રુઝ પર લઈ જઈ શકાતું નથી, તેનું નામ સાંભળીને તમે ચોંકી જશો? ભારતમાં ઋતુના આધારે ઉગાડવામાં આવતા દરેક ફળ કોઈને કોઈ ફાયદા પહોંચાડે છે. ત્યારે ક્રુઝમાં ફળો અંગે અલગ અલગ નિયમો હોય છે.

| Updated on: Jul 08, 2025 | 12:53 PM
Share
ક્રુઝમાં સામાન્ય રીતે તાજા ફળ અને શાકભાજી લઈ જવાની પરવાનગી હોતી નથી. ખાસ કરીને કટ કરેલા ફ્રુટ્સ. તેનું કારણ એ છે કે, ક્રુઝ જહાજો આનું કારણ એ છે કે ,ક્રુઝ જહાજો પર, ખોરાકને સંગ્રહિત કરવા અને તાજો રાખવાની વ્યવસ્થા મર્યાદિત હોય છે,

ક્રુઝમાં સામાન્ય રીતે તાજા ફળ અને શાકભાજી લઈ જવાની પરવાનગી હોતી નથી. ખાસ કરીને કટ કરેલા ફ્રુટ્સ. તેનું કારણ એ છે કે, ક્રુઝ જહાજો આનું કારણ એ છે કે ,ક્રુઝ જહાજો પર, ખોરાકને સંગ્રહિત કરવા અને તાજો રાખવાની વ્યવસ્થા મર્યાદિત હોય છે,

1 / 5
ખુલ્લા ફળો અને શાકભાજી ઝડપથી બગડી શકે છે, જેનાથી રોગ ફેલાવાનું જોખમ રહેલું છે. ક્રુઝ લાઇન્સ સામાન્ય રીતે તેમના મહેમાનો માટે પહેલાથી પેક કરેલા અને સુરક્ષિત રીતે સીલબંધ ખોરાક ઓફર કરે છે.

ખુલ્લા ફળો અને શાકભાજી ઝડપથી બગડી શકે છે, જેનાથી રોગ ફેલાવાનું જોખમ રહેલું છે. ક્રુઝ લાઇન્સ સામાન્ય રીતે તેમના મહેમાનો માટે પહેલાથી પેક કરેલા અને સુરક્ષિત રીતે સીલબંધ ખોરાક ઓફર કરે છે.

2 / 5
તો ચાલો જાણીએ કે, ક્યું ફળ છે. જે ક્રુઝ પર લઈ જવાની મનાઈ છે. એવું પણ કહેવાય છે કે, ક્રુઝ પર નારિયળ પાણી લઈ જવા પર પ્રતિબંધ હોય છે. આની પાછળનું કારણ એ છે કે, નારિયળ એક જ્વલનશીલ ફળ છે. એટલા માટે ક્રુઝમાં સુકુ નારિયળ લઈ જવા પર પ્રતિબંધ હોય છે.

તો ચાલો જાણીએ કે, ક્યું ફળ છે. જે ક્રુઝ પર લઈ જવાની મનાઈ છે. એવું પણ કહેવાય છે કે, ક્રુઝ પર નારિયળ પાણી લઈ જવા પર પ્રતિબંધ હોય છે. આની પાછળનું કારણ એ છે કે, નારિયળ એક જ્વલનશીલ ફળ છે. એટલા માટે ક્રુઝમાં સુકુ નારિયળ લઈ જવા પર પ્રતિબંધ હોય છે.

3 / 5
નારિયેળ એક એવું ફળ છે જે તમે ક્રુઝ સિવાય ફ્લાઇટમાં તમારી સાથે લઈ જઈ શકતા નથી. ધ ઇન્ડિપેન્ડન્ટ અનુસાર, ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેન્જરસ ગુડ્સ રજિસ્ટર (IATA) કાર્ગોમાં નારિયેળના પલ્પને વર્ગ 4 જોખમ તરીકે વર્ગીકૃત કરે છે. સૂકા નારિયેળને જ્વલનશીલ પદાર્થ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે.

નારિયેળ એક એવું ફળ છે જે તમે ક્રુઝ સિવાય ફ્લાઇટમાં તમારી સાથે લઈ જઈ શકતા નથી. ધ ઇન્ડિપેન્ડન્ટ અનુસાર, ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ડેન્જરસ ગુડ્સ રજિસ્ટર (IATA) કાર્ગોમાં નારિયેળના પલ્પને વર્ગ 4 જોખમ તરીકે વર્ગીકૃત કરે છે. સૂકા નારિયેળને જ્વલનશીલ પદાર્થ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે.

4 / 5
IATA અનુસાર, નારિયેળ અથવા કોપરાનો પાવડર તણખાથી સળગી શકે છે. આ ફળની છાલ પણ આગનું જોખમ ઊભું કરી શકે છે.

IATA અનુસાર, નારિયેળ અથવા કોપરાનો પાવડર તણખાથી સળગી શકે છે. આ ફળની છાલ પણ આગનું જોખમ ઊભું કરી શકે છે.

5 / 5

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">