AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાખોની સંખ્યામાં ભક્તો અને એમાંય દાન તો કરોડોનું, કુલ સંપત્તિ જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો! એવું તો કયું મંદિર છે આ?

ભારતમાં દરેક રાજ્યો પર ઠેર-ઠેર દેવી-દેવતાઓના મંદિર આવેલા છે. એવામાં હવે સવાલ એ છે કે, ભારતનું સૌથી ધનિક મંદિર કયું? કયા મંદિરમાં કરોડોનું દાન થાય છે અને કોણ આ મંદિરની દેખરેખ રાખે છે?

| Updated on: Jul 09, 2025 | 12:47 PM
Share
દરેક મંદિરમાં બધા ભક્તો ઉદારતાથી દાન આપે છે. ઘણા લોકો પોતાની શક્તિ મુજબ દાન આપે છે. ઘણી વખત તો સોના, ચાંદી અને ઘરેણાં પણ મંદિરોમાં દાન કરવામાં આવે છે. ભારત એક એવો દેશ છે કે, જ્યાં શ્રદ્ધાની કોઈ કમી નથી અને મંદિરોની પણ કોઈ કમી નથી. ભારતનો દરેક ખૂણો મંદિરોથી ભરેલો છે. અહીં બધા દેવી-દેવતાઓની પૂજા વિધિ અનુસાર કરવામાં આવે છે.

દરેક મંદિરમાં બધા ભક્તો ઉદારતાથી દાન આપે છે. ઘણા લોકો પોતાની શક્તિ મુજબ દાન આપે છે. ઘણી વખત તો સોના, ચાંદી અને ઘરેણાં પણ મંદિરોમાં દાન કરવામાં આવે છે. ભારત એક એવો દેશ છે કે, જ્યાં શ્રદ્ધાની કોઈ કમી નથી અને મંદિરોની પણ કોઈ કમી નથી. ભારતનો દરેક ખૂણો મંદિરોથી ભરેલો છે. અહીં બધા દેવી-દેવતાઓની પૂજા વિધિ અનુસાર કરવામાં આવે છે.

1 / 5
ભારતના સૌથી ધનિક મંદિરની વાત કરીએ તો, તેનું નામ પદ્મનાભસ્વામી મંદિર છે, જેને ભારતના સૌથી ધનિક મંદિરોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિર કેરળમાં આવેલું છે. અહીં દર વર્ષે ભક્તો દ્વારા 500 કરોડ રૂપિયાથી પણ વધુની કિંમતોનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

ભારતના સૌથી ધનિક મંદિરની વાત કરીએ તો, તેનું નામ પદ્મનાભસ્વામી મંદિર છે, જેને ભારતના સૌથી ધનિક મંદિરોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિર કેરળમાં આવેલું છે. અહીં દર વર્ષે ભક્તો દ્વારા 500 કરોડ રૂપિયાથી પણ વધુની કિંમતોનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

2 / 5
આ મંદિરને માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ધનિક મંદિર પણ માનવામાં આવે છે. મીડિયા સૂત્રો અનુસાર, મંદિરની કુલ અંદાજિત સંપત્તિ 12,000 કરોડ કે તેથી વધુની છે. આ મંદિરમાં પદ્મનાભ સ્વામીની પૂજા થાય છે, જેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરની નીચેથી સોનું, હીરા, રત્નો અને ઘણી કિંમતી મૂર્તિઓ મળી આવી છે.

આ મંદિરને માત્ર ભારતનું જ નહીં પરંતુ વિશ્વનું સૌથી ધનિક મંદિર પણ માનવામાં આવે છે. મીડિયા સૂત્રો અનુસાર, મંદિરની કુલ અંદાજિત સંપત્તિ 12,000 કરોડ કે તેથી વધુની છે. આ મંદિરમાં પદ્મનાભ સ્વામીની પૂજા થાય છે, જેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ મંદિરની નીચેથી સોનું, હીરા, રત્નો અને ઘણી કિંમતી મૂર્તિઓ મળી આવી છે.

3 / 5
અહીંની સૌથી પ્રખ્યાત તિજોરી પણ હજુ સુધી ખોલવામાં આવી નથી. ઘણા લોકોનું માનવું છે કે, આ તિજોરીમાં ઘણા રહસ્યો જોડાયેલા છે. આ મંદિર ત્યારે પ્રખ્યાત થયું જ્યારે તેના છ દરવાજા ખોલવામાં આવ્યા અને ત્યાંથી સોના, હીરા અને ચાંદીના કિંમતી ઝવેરાત મળી આવ્યા. આ ઝવેરાતની કિંમત 20 અબજ ડોલર જેટલી હતી. જો કે, તે જ સમયે મંદિરના સાતમા દરવાજાને ખોલવાની પરવાનગી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.

અહીંની સૌથી પ્રખ્યાત તિજોરી પણ હજુ સુધી ખોલવામાં આવી નથી. ઘણા લોકોનું માનવું છે કે, આ તિજોરીમાં ઘણા રહસ્યો જોડાયેલા છે. આ મંદિર ત્યારે પ્રખ્યાત થયું જ્યારે તેના છ દરવાજા ખોલવામાં આવ્યા અને ત્યાંથી સોના, હીરા અને ચાંદીના કિંમતી ઝવેરાત મળી આવ્યા. આ ઝવેરાતની કિંમત 20 અબજ ડોલર જેટલી હતી. જો કે, તે જ સમયે મંદિરના સાતમા દરવાજાને ખોલવાની પરવાનગી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.

4 / 5
આવી સ્થિતિમાં લોકો એવું માને છે કે, મંદિરનો આ દરવાજો સૌથી વધુ ખજાનાથી ભરેલો હોઈ શકે છે. જો તમને ક્યારેય તક મળે, તો તમારે તિરુવનંતપુરમમાં આવેલા આ મંદિરની મુલાકાત લેવી જ જોઈએ. આ મંદિરની દેખરેખ ત્રાવણકોર રાજ પરિવાર દ્વારા કરવામાં આવે છે. ભક્તોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અહીં ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

આવી સ્થિતિમાં લોકો એવું માને છે કે, મંદિરનો આ દરવાજો સૌથી વધુ ખજાનાથી ભરેલો હોઈ શકે છે. જો તમને ક્યારેય તક મળે, તો તમારે તિરુવનંતપુરમમાં આવેલા આ મંદિરની મુલાકાત લેવી જ જોઈએ. આ મંદિરની દેખરેખ ત્રાવણકોર રાજ પરિવાર દ્વારા કરવામાં આવે છે. ભક્તોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અહીં ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

5 / 5

(Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. TV9 Gujarati કોઈ પણ પ્રકારની માન્યતા કે માહિતીની પુષ્ટિ કરતું નથી.)

શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે . ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ
પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
g clip-path="url(#clip0_868_265)">