ભારતમાં છે એક એવું ગામ જ્યાં જઈને પક્ષીઓ કરી લે છે આત્મહત્યા, જાણો કેમ કરે છે આત્મહત્યા
ભારતના પૂર્વતર રાજ્યમાં એક રહસ્યમય ગામ છે. આ ગામને રહસ્યમય કહેવાનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. આ ગામ સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓના આત્મહત્યાના સ્થળ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જાણો કેમ પક્ષીઓ અહિંયા આવીને આત્મહત્યા કરે છે.
Latest News Updates
Most Read Stories