AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : બાળકો અને યુવા પેઢીને મોબાઇલની લત છોડાવવા વિદ્યાર્થિનીઓનો અનોખો પ્રયાસ, જુઓ તસવીરો

મોબાઈલનો ઉપયોગ આજની યુવા પેઢીમાં દિવસે દિવસે વધી રહ્યો છે. યુવા પેઢીમાં આ આદત ઓછી થાય તે માટે આ વિદ્યાર્થિનીઓ દ્વારા આ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થિનિઓ દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને લોકો વધાવી રહ્યા છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Apr 01, 2024 | 3:24 PM
Share
મોબાઈલના કારણે એવા પણ અનેક કિસ્સા સામે આવે છે કે જેમાં બાળકો સુસાઇડ કરવાનું વિચારતા હોય છે, અથવા તો બાળકમાં ચિડીયાપણું પણ દેખાવા લાગતુ હોય છે, ત્યારે તેને રોકવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મનોવિજ્ઞાન ભવનની 60 જેટલી વિદ્યાર્થિનીઓ દ્વારા એક નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મોબાઈલના કારણે એવા પણ અનેક કિસ્સા સામે આવે છે કે જેમાં બાળકો સુસાઇડ કરવાનું વિચારતા હોય છે, અથવા તો બાળકમાં ચિડીયાપણું પણ દેખાવા લાગતુ હોય છે, ત્યારે તેને રોકવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મનોવિજ્ઞાન ભવનની 60 જેટલી વિદ્યાર્થિનીઓ દ્વારા એક નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

1 / 6
સૌરાષ્ટ્ર યુનિવર્સિટિની મનોવિજ્ઞાન ભવનની 60 વિદ્યાર્થિનિઓ દ્વારા શહેરના અલગ અલગ ચાર રસ્તા ચોકમાં ઉભા રહીને મોબાઈલની લત છોડાવવા માટે પ્રયાસ કરી રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટિની મનોવિજ્ઞાન ભવનની 60 વિદ્યાર્થિનિઓ દ્વારા શહેરના અલગ અલગ ચાર રસ્તા ચોકમાં ઉભા રહીને મોબાઈલની લત છોડાવવા માટે પ્રયાસ કરી રહી છે.

2 / 6
રેસકોર્સ, કાલાવડરોડ, આકાશવાણી ચોક, ઈન્દિરાસર્કલ અને કે.કે.વી.હોલ સહિતના વિસ્તારોમાં આ દિકરીઓ ઉભી રહીને લોકોને મોબાઈલની લત છોડાવવા માટે એક પ્રયાસ કરી રહી છે.આ દીકરીઓ લોકોને મોબાઇલની લત છોડાવવા સમજાવી પણ રહી છે.

રેસકોર્સ, કાલાવડરોડ, આકાશવાણી ચોક, ઈન્દિરાસર્કલ અને કે.કે.વી.હોલ સહિતના વિસ્તારોમાં આ દિકરીઓ ઉભી રહીને લોકોને મોબાઈલની લત છોડાવવા માટે એક પ્રયાસ કરી રહી છે.આ દીકરીઓ લોકોને મોબાઇલની લત છોડાવવા સમજાવી પણ રહી છે.

3 / 6
મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીઓએ જણાવ્યુ કે આજની પેઢી રસ્તાઓ પરથી પસાર થતી હોય, ત્યારે પણ મોબાઈલનો ઉપયોગ કરી રહી છે, જે ન કરવો જોઈએ. રસ્તા પર મોબાઈલનો ઉપયોગ કરવાથી અકસ્માત જેવી ઘટનાઓ પણ બને છે. જેથી ડ્રાઈવિંગ કરતા સમયે કે પછી રસ્તા પર ચાલીને જતા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ.

મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીઓએ જણાવ્યુ કે આજની પેઢી રસ્તાઓ પરથી પસાર થતી હોય, ત્યારે પણ મોબાઈલનો ઉપયોગ કરી રહી છે, જે ન કરવો જોઈએ. રસ્તા પર મોબાઈલનો ઉપયોગ કરવાથી અકસ્માત જેવી ઘટનાઓ પણ બને છે. જેથી ડ્રાઈવિંગ કરતા સમયે કે પછી રસ્તા પર ચાલીને જતા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ.

4 / 6
વિદ્યાર્થિનીએ જણાવ્યું કે આજના યુવાનો સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ હાથમાં લે છે અને પછી પોતાના દિવસની શરૂઆત કરે છે.યુવાનો તેના મોબાઈલમાં કોઈ ઈમ્પોર્ટન્ટ નોટિફિકેશન કે મેસેજ તો નથી આવ્યું તે જોવાનું પહેલા પસંદ કરે છે.આ ખૂબ જ ખરાબ આદત છે. સવારે ઉઠીને પહેલા પૂજા, કસરત કરવી અને પૌષ્ટિક આહાર લેવા જેવી દૈનિક ક્રિયાઓ કરવી જોઈએ.

વિદ્યાર્થિનીએ જણાવ્યું કે આજના યુવાનો સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ હાથમાં લે છે અને પછી પોતાના દિવસની શરૂઆત કરે છે.યુવાનો તેના મોબાઈલમાં કોઈ ઈમ્પોર્ટન્ટ નોટિફિકેશન કે મેસેજ તો નથી આવ્યું તે જોવાનું પહેલા પસંદ કરે છે.આ ખૂબ જ ખરાબ આદત છે. સવારે ઉઠીને પહેલા પૂજા, કસરત કરવી અને પૌષ્ટિક આહાર લેવા જેવી દૈનિક ક્રિયાઓ કરવી જોઈએ.

5 / 6
મોબાઈલનો ઉપયોગ આજની યુવા પેઢીમાં દિવસે દિવસે વધી રહ્યો છે. યુવા પેઢીમાં આ આદત ઓછી થાય તે માટે આ વિદ્યાર્થિનીઓ દ્વારા આ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થિનિઓ દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને લોકો વધાવી રહ્યા છે.

મોબાઈલનો ઉપયોગ આજની યુવા પેઢીમાં દિવસે દિવસે વધી રહ્યો છે. યુવા પેઢીમાં આ આદત ઓછી થાય તે માટે આ વિદ્યાર્થિનીઓ દ્વારા આ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થિનિઓ દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને લોકો વધાવી રહ્યા છે.

6 / 6
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">