AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : બાળકો અને યુવા પેઢીને મોબાઇલની લત છોડાવવા વિદ્યાર્થિનીઓનો અનોખો પ્રયાસ, જુઓ તસવીરો

મોબાઈલનો ઉપયોગ આજની યુવા પેઢીમાં દિવસે દિવસે વધી રહ્યો છે. યુવા પેઢીમાં આ આદત ઓછી થાય તે માટે આ વિદ્યાર્થિનીઓ દ્વારા આ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થિનિઓ દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને લોકો વધાવી રહ્યા છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Apr 01, 2024 | 3:24 PM
Share
મોબાઈલના કારણે એવા પણ અનેક કિસ્સા સામે આવે છે કે જેમાં બાળકો સુસાઇડ કરવાનું વિચારતા હોય છે, અથવા તો બાળકમાં ચિડીયાપણું પણ દેખાવા લાગતુ હોય છે, ત્યારે તેને રોકવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મનોવિજ્ઞાન ભવનની 60 જેટલી વિદ્યાર્થિનીઓ દ્વારા એક નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મોબાઈલના કારણે એવા પણ અનેક કિસ્સા સામે આવે છે કે જેમાં બાળકો સુસાઇડ કરવાનું વિચારતા હોય છે, અથવા તો બાળકમાં ચિડીયાપણું પણ દેખાવા લાગતુ હોય છે, ત્યારે તેને રોકવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મનોવિજ્ઞાન ભવનની 60 જેટલી વિદ્યાર્થિનીઓ દ્વારા એક નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

1 / 6
સૌરાષ્ટ્ર યુનિવર્સિટિની મનોવિજ્ઞાન ભવનની 60 વિદ્યાર્થિનિઓ દ્વારા શહેરના અલગ અલગ ચાર રસ્તા ચોકમાં ઉભા રહીને મોબાઈલની લત છોડાવવા માટે પ્રયાસ કરી રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટિની મનોવિજ્ઞાન ભવનની 60 વિદ્યાર્થિનિઓ દ્વારા શહેરના અલગ અલગ ચાર રસ્તા ચોકમાં ઉભા રહીને મોબાઈલની લત છોડાવવા માટે પ્રયાસ કરી રહી છે.

2 / 6
રેસકોર્સ, કાલાવડરોડ, આકાશવાણી ચોક, ઈન્દિરાસર્કલ અને કે.કે.વી.હોલ સહિતના વિસ્તારોમાં આ દિકરીઓ ઉભી રહીને લોકોને મોબાઈલની લત છોડાવવા માટે એક પ્રયાસ કરી રહી છે.આ દીકરીઓ લોકોને મોબાઇલની લત છોડાવવા સમજાવી પણ રહી છે.

રેસકોર્સ, કાલાવડરોડ, આકાશવાણી ચોક, ઈન્દિરાસર્કલ અને કે.કે.વી.હોલ સહિતના વિસ્તારોમાં આ દિકરીઓ ઉભી રહીને લોકોને મોબાઈલની લત છોડાવવા માટે એક પ્રયાસ કરી રહી છે.આ દીકરીઓ લોકોને મોબાઇલની લત છોડાવવા સમજાવી પણ રહી છે.

3 / 6
મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીઓએ જણાવ્યુ કે આજની પેઢી રસ્તાઓ પરથી પસાર થતી હોય, ત્યારે પણ મોબાઈલનો ઉપયોગ કરી રહી છે, જે ન કરવો જોઈએ. રસ્તા પર મોબાઈલનો ઉપયોગ કરવાથી અકસ્માત જેવી ઘટનાઓ પણ બને છે. જેથી ડ્રાઈવિંગ કરતા સમયે કે પછી રસ્તા પર ચાલીને જતા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ.

મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિનીઓએ જણાવ્યુ કે આજની પેઢી રસ્તાઓ પરથી પસાર થતી હોય, ત્યારે પણ મોબાઈલનો ઉપયોગ કરી રહી છે, જે ન કરવો જોઈએ. રસ્તા પર મોબાઈલનો ઉપયોગ કરવાથી અકસ્માત જેવી ઘટનાઓ પણ બને છે. જેથી ડ્રાઈવિંગ કરતા સમયે કે પછી રસ્તા પર ચાલીને જતા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ.

4 / 6
વિદ્યાર્થિનીએ જણાવ્યું કે આજના યુવાનો સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ હાથમાં લે છે અને પછી પોતાના દિવસની શરૂઆત કરે છે.યુવાનો તેના મોબાઈલમાં કોઈ ઈમ્પોર્ટન્ટ નોટિફિકેશન કે મેસેજ તો નથી આવ્યું તે જોવાનું પહેલા પસંદ કરે છે.આ ખૂબ જ ખરાબ આદત છે. સવારે ઉઠીને પહેલા પૂજા, કસરત કરવી અને પૌષ્ટિક આહાર લેવા જેવી દૈનિક ક્રિયાઓ કરવી જોઈએ.

વિદ્યાર્થિનીએ જણાવ્યું કે આજના યુવાનો સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ હાથમાં લે છે અને પછી પોતાના દિવસની શરૂઆત કરે છે.યુવાનો તેના મોબાઈલમાં કોઈ ઈમ્પોર્ટન્ટ નોટિફિકેશન કે મેસેજ તો નથી આવ્યું તે જોવાનું પહેલા પસંદ કરે છે.આ ખૂબ જ ખરાબ આદત છે. સવારે ઉઠીને પહેલા પૂજા, કસરત કરવી અને પૌષ્ટિક આહાર લેવા જેવી દૈનિક ક્રિયાઓ કરવી જોઈએ.

5 / 6
મોબાઈલનો ઉપયોગ આજની યુવા પેઢીમાં દિવસે દિવસે વધી રહ્યો છે. યુવા પેઢીમાં આ આદત ઓછી થાય તે માટે આ વિદ્યાર્થિનીઓ દ્વારા આ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થિનિઓ દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને લોકો વધાવી રહ્યા છે.

મોબાઈલનો ઉપયોગ આજની યુવા પેઢીમાં દિવસે દિવસે વધી રહ્યો છે. યુવા પેઢીમાં આ આદત ઓછી થાય તે માટે આ વિદ્યાર્થિનીઓ દ્વારા આ અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થિનિઓ દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેને લોકો વધાવી રહ્યા છે.

6 / 6
Follow Us
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
g clip-path="url(#clip0_868_265)">