સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિને સોમનાથમાં આયુષ્ય જાપ, મહાપૂજા અને 73 કિલો લાડુનો ભોગ ધરાવાયો- જુઓ Photos
Gir Somnath: સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74માં જન્મદિને સોમનાથમાં આયુષ્ય જાપ, મહાપૂજા, ધ્વજા પૂજા અને 73 કિલો લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો અને આ લાડુનુ દિવ્યાંગ ગૃહ, ગૌશાળા અને ગૌ-હોસ્પિટલમાં વિતરણ કરાયુ હતુ. PM મોદીના જન્મદિને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમારે ભારત માટે લખેલી કવિતા PM મોદીને સમર્પિત કરી હતી.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8