AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: વાદળોમાં પાણી ભરેલું હોવા છતાં પણ તેઓ રંગે કાળા કેમ હોય છે ? જાણો આ છે કારણ

આપણે વાદળો જોયેલા જ હોય છે. ક્યારેક આપણને પાણી ભરેલા વાદળો જોઈને વિચાર આવે કે આ વાદળોમાં પાણી હોવા છતાં તે કેમ ઘેરા કાળા રંગના દેખાય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ શા કારણે થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2022 | 3:29 PM
Share
જ્યારે પણ વરસાદ આવવાનો હોય છે ત્યારે આકાશ વાદળછાયું થઈ જાય છે અને કાળા વાદળોના આગમન સાથે થોડી વારમાં વરસાદ શરૂ થઈ જાય છે. તમે પણ અનુભવ્યું હશે કે વાદળો ક્યારેક કાળા અને ક્યારેક સફેદ દેખાય છે. તો આજે અમે તમને જણાવીએ છીએ કે વાદળો કાળો કેમ થઈ જાય છે.

જ્યારે પણ વરસાદ આવવાનો હોય છે ત્યારે આકાશ વાદળછાયું થઈ જાય છે અને કાળા વાદળોના આગમન સાથે થોડી વારમાં વરસાદ શરૂ થઈ જાય છે. તમે પણ અનુભવ્યું હશે કે વાદળો ક્યારેક કાળા અને ક્યારેક સફેદ દેખાય છે. તો આજે અમે તમને જણાવીએ છીએ કે વાદળો કાળો કેમ થઈ જાય છે.

1 / 5
વાદળોમાં રહેલા પાણીના ટીપાં અથવા સૂક્ષ્મ કણો સૂર્યમાંથી નીકળતા કિરણોને પ્રતિબિંબિત કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, કિરણો પાછા મોકલવામાં આવે છે અને માત્ર સફેદ રંગ રહે છે. વાદળો સૂર્યમાંથી નીકળતા સફેદ કિરણોને શોષી લે છે. તેથી જ આપણને વાદળનો રંગ સફેદ દેખાય છે.

વાદળોમાં રહેલા પાણીના ટીપાં અથવા સૂક્ષ્મ કણો સૂર્યમાંથી નીકળતા કિરણોને પ્રતિબિંબિત કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, કિરણો પાછા મોકલવામાં આવે છે અને માત્ર સફેદ રંગ રહે છે. વાદળો સૂર્યમાંથી નીકળતા સફેદ કિરણોને શોષી લે છે. તેથી જ આપણને વાદળનો રંગ સફેદ દેખાય છે.

2 / 5
તમે તેને આ રીતે પણ સમજી શકો છો. વાદળોમાં બરફ અથવા પાણીના ટીપાં હોય છે, તે સૂર્યમાંથી નીકળતા કિરણોની તરંગલંબાઇ કરતા મોટા હોય છે અને સૂર્યના કિરણો તેમના પર પડતાં જ તેઓ તેમને પ્રતિબિંબિત કરે છે અને વાદળ આપણને સફેદ દેખાવા લાગે છે. જો વિપરીત પ્રક્રિયા થાય, તો વાદળો આપણને કાળા દેખાય છે.

તમે તેને આ રીતે પણ સમજી શકો છો. વાદળોમાં બરફ અથવા પાણીના ટીપાં હોય છે, તે સૂર્યમાંથી નીકળતા કિરણોની તરંગલંબાઇ કરતા મોટા હોય છે અને સૂર્યના કિરણો તેમના પર પડતાં જ તેઓ તેમને પ્રતિબિંબિત કરે છે અને વાદળ આપણને સફેદ દેખાવા લાગે છે. જો વિપરીત પ્રક્રિયા થાય, તો વાદળો આપણને કાળા દેખાય છે.

3 / 5
મતલબ કે જ્યારે વાદળમાં પાણીના ટીપાં બધા રંગોને શોષી લે છે, ત્યારે વાદળોનો રંગ કાળો દેખાય છે. પદાર્થ જે રંગ ગ્રહણ કરે છે તે, તે રંગનો દેખાય છે. જો કોઈ વસ્તુ તમામ રંગોને પ્રતિબિંબિત કરે છે, તો તે માત્ર સફેદ દેખાશે અને જે તમામ રંગોને શોષી લે છે, તે કાળા રંગમાં દેખાશે.

મતલબ કે જ્યારે વાદળમાં પાણીના ટીપાં બધા રંગોને શોષી લે છે, ત્યારે વાદળોનો રંગ કાળો દેખાય છે. પદાર્થ જે રંગ ગ્રહણ કરે છે તે, તે રંગનો દેખાય છે. જો કોઈ વસ્તુ તમામ રંગોને પ્રતિબિંબિત કરે છે, તો તે માત્ર સફેદ દેખાશે અને જે તમામ રંગોને શોષી લે છે, તે કાળા રંગમાં દેખાશે.

4 / 5
વાદળોના ઘેરા રંગનું બીજું કારણ છે. જો વાદળો ખૂબ ગાઢ અને ઊંચા હોય, તો તે ઘાટા દેખાશે. વાદળોના ઘેરા રંગ પાછળ જાડાઈ પણ એક કારણ છે. જો વાદળોની જાડાઈ વધુ હોય, તો સૂર્યના ખૂબ ઓછા કિરણો તેમાંથી પસાર થશે. તેની અસર એ થશે કે વાદળ ઘેરા કે કાળા રંગના દેખાશે.

વાદળોના ઘેરા રંગનું બીજું કારણ છે. જો વાદળો ખૂબ ગાઢ અને ઊંચા હોય, તો તે ઘાટા દેખાશે. વાદળોના ઘેરા રંગ પાછળ જાડાઈ પણ એક કારણ છે. જો વાદળોની જાડાઈ વધુ હોય, તો સૂર્યના ખૂબ ઓછા કિરણો તેમાંથી પસાર થશે. તેની અસર એ થશે કે વાદળ ઘેરા કે કાળા રંગના દેખાશે.

5 / 5
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">