AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રિરંગો ફરકાવતા પહેલા જાણી લેજો આ નિયમો, Flag Codeમાં કરવામાં આવ્યા છે કેટલાક સુધારા

New Flag Code: ત્રિરંગો આપણા દેશની શાન છે, આપણું ગૌરવ છે. આ ત્રિરંગાના સન્માન માટે આ દેશનો દરેક વ્યક્તિ પોત પોતાની રીતે યોગદાન આપતો હોય છે. આ ત્રિરંગાને ફરકાવાના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ આ ફેરફાર વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 5:36 PM
Share
 કેન્દ્ર સરકારે ફ્લેગ કોડમાં ઘણા ફેરફારો કર્યા છે. કેન્દ્ર સરકાર આઝાદીના અમૃત ઉત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' કાર્યક્રમ શરૂ કરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ધ્વજ ફરકાવવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ફ્લેગ કોડમાં ઘણા ફેરફારો કર્યા છે. કેન્દ્ર સરકાર આઝાદીના અમૃત ઉત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' કાર્યક્રમ શરૂ કરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ધ્વજ ફરકાવવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

1 / 5
હવે રાત્રે પણ ધ્વજ ફરકાવી શકાશે. નવા નિયમો અનુસાર, હવે ધ્વજ ફરકાવવા માટે કોઈ સમયનું પ્રતિબંધ નથી. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવોને પત્ર લખીને નવા ફ્લેગ કોડ વિશે માહિતી આપી છે. અગાઉ માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ધ્વજ ફરકાવવાની છૂટ હતી.

હવે રાત્રે પણ ધ્વજ ફરકાવી શકાશે. નવા નિયમો અનુસાર, હવે ધ્વજ ફરકાવવા માટે કોઈ સમયનું પ્રતિબંધ નથી. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના સચિવોને પત્ર લખીને નવા ફ્લેગ કોડ વિશે માહિતી આપી છે. અગાઉ માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ધ્વજ ફરકાવવાની છૂટ હતી.

2 / 5
અત્યાર સુધી પોલિએસ્ટર કાપડથી બનેલા ધ્વજ પર પ્રતિબંધ હતો. નવા નિયમો હેઠળ હવે મશીનથી બનેલા કોટન, પોલિએસ્ટર, વૂલન અને સિલ્કના રાષ્ટ્રધ્વજ પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે. નવા નિયમો હેઠળ હવે હાથથી બનેલા અને મશીનથી બનેલા ધ્વજ ફરકાવી શકાશે.

અત્યાર સુધી પોલિએસ્ટર કાપડથી બનેલા ધ્વજ પર પ્રતિબંધ હતો. નવા નિયમો હેઠળ હવે મશીનથી બનેલા કોટન, પોલિએસ્ટર, વૂલન અને સિલ્કના રાષ્ટ્રધ્વજ પર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે. નવા નિયમો હેઠળ હવે હાથથી બનેલા અને મશીનથી બનેલા ધ્વજ ફરકાવી શકાશે.

3 / 5
ધ્વજ સાથે જોડાયેલા કેટલાક એવા નિયમો પણ છે, જેના વિશે જાગૃત રહેવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, ધ્વજ પર કંઈપણ લખવું ગેરકાયદેસર છે. ત્રિરંગાને કોઈપણ વાહનની પાછળ, વિમાનમાં કે જહાજમાં પોતાની મરજીથી લગાવી શકાય નહીં. તેનો ઉપયોગ કોઈપણ સામાન, ઇમારતો વગેરેને આવરી લેવા માટે કરી શકાતો નથી.

ધ્વજ સાથે જોડાયેલા કેટલાક એવા નિયમો પણ છે, જેના વિશે જાગૃત રહેવું જરૂરી છે. ઉદાહરણ તરીકે, ધ્વજ પર કંઈપણ લખવું ગેરકાયદેસર છે. ત્રિરંગાને કોઈપણ વાહનની પાછળ, વિમાનમાં કે જહાજમાં પોતાની મરજીથી લગાવી શકાય નહીં. તેનો ઉપયોગ કોઈપણ સામાન, ઇમારતો વગેરેને આવરી લેવા માટે કરી શકાતો નથી.

4 / 5
જૂની ગાઈડલાઈન મુજબ ત્રિરંગો જમીનને સ્પર્શવો જોઈએ નહીં. આ સિવાય ત્રિરંગાને અન્ય કોઈ ધ્વજ કરતા ઉંચો રાખી શકાય નહીં. ત્રિરંગાનો ઉપયોગ કોઈપણ પ્રકારના શણગાર માટે કરી શકાતો નથી. ત્રિરંગાનું હંમેશા લંબચોરસ જ રાખવો, જેનો ગુણોત્તર 3:2 પર નિશ્ચિત છે. સફેદ પટ્ટીની મધ્યમાં સ્થિત અશોક ચક્રમાં 24 આરા હોવા જરૂરી છે.

જૂની ગાઈડલાઈન મુજબ ત્રિરંગો જમીનને સ્પર્શવો જોઈએ નહીં. આ સિવાય ત્રિરંગાને અન્ય કોઈ ધ્વજ કરતા ઉંચો રાખી શકાય નહીં. ત્રિરંગાનો ઉપયોગ કોઈપણ પ્રકારના શણગાર માટે કરી શકાતો નથી. ત્રિરંગાનું હંમેશા લંબચોરસ જ રાખવો, જેનો ગુણોત્તર 3:2 પર નિશ્ચિત છે. સફેદ પટ્ટીની મધ્યમાં સ્થિત અશોક ચક્રમાં 24 આરા હોવા જરૂરી છે.

5 / 5
નાણાકીય લાભ થવાની સંભાવના છે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
નાણાકીય લાભ થવાની સંભાવના છે, સર્જનાત્મક વિચારોનો ઉપયોગ કરો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">