AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘોડો ક્યારેય બેસતો કેમ નથી? ઊભો રહીને જ કેવી રીતે પોતાની ઊંઘ પૂરી કરી લે છે? આની પાછળનું રહસ્ય શું?

તમે ઘોડાને દોડતા, ઊભા રહેતા કે ઊંઘતા જોયો હશે પણ તમે ભાગ્યે જ કોઈ ઘોડાને બેઠેલો જોયો હશે. એવામાં પ્રશ્ન એ થાય છે કે, આવું કેમ? શું ઘોડાને ક્યારેય થાક લાગતો નથી? શું તેની ઊંઘ માણસો કરતા સંપૂર્ણપણે અલગ હોય છે?

| Updated on: Dec 29, 2025 | 1:04 PM
Share
ઘોડાનું બેસવું એ તેનો સ્વભાવ નથી પરંતુ તેની શારીરિક રચના અને જૈવિક જરૂરિયાત છે. ઘોડાની કરોડરજ્જુ સીધી અને લાંબી હોય છે. લાંબા સમય સુધી બેસવાથી કે સૂવાથી તેના પેટ અને ફેફસાં પર વધુ પડતું દબાણ આવે છે.

ઘોડાનું બેસવું એ તેનો સ્વભાવ નથી પરંતુ તેની શારીરિક રચના અને જૈવિક જરૂરિયાત છે. ઘોડાની કરોડરજ્જુ સીધી અને લાંબી હોય છે. લાંબા સમય સુધી બેસવાથી કે સૂવાથી તેના પેટ અને ફેફસાં પર વધુ પડતું દબાણ આવે છે.

1 / 6
હવે આ દબાણ શ્વસનતંત્રને અસર કરી શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ પેદા કરી શકે છે. આ જ કારણ છે કે, ઘોડો બેસવાનું ટાળે છે અને તેને ઊભા રહેવામાં વધુ સુરક્ષિત તેમજ આરામદાયક લાગે છે.

હવે આ દબાણ શ્વસનતંત્રને અસર કરી શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ પેદા કરી શકે છે. આ જ કારણ છે કે, ઘોડો બેસવાનું ટાળે છે અને તેને ઊભા રહેવામાં વધુ સુરક્ષિત તેમજ આરામદાયક લાગે છે.

2 / 6
ઊભા રહેવાને કારણે ઘોડાને એ લાભ મળે છે કે, કોઈપણ અવાજ કે ખતરાનો સંકેત મળતાં જ તે એક ક્ષણમાં દોડી શકે છે. બેસવાની કે સૂવાની સ્થિતિમાંથી ઉઠવામાં સમય લાગે છે, જે તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

ઊભા રહેવાને કારણે ઘોડાને એ લાભ મળે છે કે, કોઈપણ અવાજ કે ખતરાનો સંકેત મળતાં જ તે એક ક્ષણમાં દોડી શકે છે. બેસવાની કે સૂવાની સ્થિતિમાંથી ઉઠવામાં સમય લાગે છે, જે તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

3 / 6
ઘોડાની વિશેષ શારીરિક વ્યવસ્થાને ‘સ્ટે ઓપરેટસ’ કહેવામાં આવે છે. આ ટેન્ડન, લિગામેન્ટ અને હાડકાંનું એવું તંત્ર છે, જે ઘોડાના પગના સાંધાઓને લોક કરી દે છે. આ સિસ્ટમને કારણે, ઘોડો તેના સ્નાયુઓ પર તાણ લાવ્યા વિના લાંબા સમય સુધી ઊભો રહી શકે છે.

ઘોડાની વિશેષ શારીરિક વ્યવસ્થાને ‘સ્ટે ઓપરેટસ’ કહેવામાં આવે છે. આ ટેન્ડન, લિગામેન્ટ અને હાડકાંનું એવું તંત્ર છે, જે ઘોડાના પગના સાંધાઓને લોક કરી દે છે. આ સિસ્ટમને કારણે, ઘોડો તેના સ્નાયુઓ પર તાણ લાવ્યા વિના લાંબા સમય સુધી ઊભો રહી શકે છે.

4 / 6
ઘૂંટણ અને પગની ઘૂંટીના સાંધામાં લોકીંગ મિકેનિઝમ સક્રિય થાય છે, જે શરીરના વજનને સંતુલિત કરે છે અને ઉર્જા વપરાશ ઘટાડે છે. ઘોડો ઊભો રહીને પણ સૂઈ શકે છે, જે હળવી ઊંઘનો એક પ્રકાર છે. આને વૈજ્ઞાનિક ભાષામાં નોન-REM સ્લીપ તરીકે ઓળખવામાં આવે છે.

ઘૂંટણ અને પગની ઘૂંટીના સાંધામાં લોકીંગ મિકેનિઝમ સક્રિય થાય છે, જે શરીરના વજનને સંતુલિત કરે છે અને ઉર્જા વપરાશ ઘટાડે છે. ઘોડો ઊભો રહીને પણ સૂઈ શકે છે, જે હળવી ઊંઘનો એક પ્રકાર છે. આને વૈજ્ઞાનિક ભાષામાં નોન-REM સ્લીપ તરીકે ઓળખવામાં આવે છે.

5 / 6
આ સ્થિતિમાં, ઘોડાનું મન આંશિક રીતે સતર્ક રહે છે અને શરીર આરામ કરે છે. આ ઊંઘ દિવસનો થાક દૂર કરવા માટે પૂરતો છે. સ્ટે ઓપરેટસની મદદથી ઘોડો હળવી ઊંઘ લઈ શકે છે, પડી જવાથી બચી શકે છે અને કોઈપણ ખતરાની સ્થિતિમાં ઝડપથી જવાબ આપી શકે છે.

આ સ્થિતિમાં, ઘોડાનું મન આંશિક રીતે સતર્ક રહે છે અને શરીર આરામ કરે છે. આ ઊંઘ દિવસનો થાક દૂર કરવા માટે પૂરતો છે. સ્ટે ઓપરેટસની મદદથી ઘોડો હળવી ઊંઘ લઈ શકે છે, પડી જવાથી બચી શકે છે અને કોઈપણ ખતરાની સ્થિતિમાં ઝડપથી જવાબ આપી શકે છે.

6 / 6

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો. 

ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
g clip-path="url(#clip0_868_265)">