AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૃહમંત્રી અમિત શાહે લોન્ચ કરી Somnath Yatra App, ભક્તો મેળવી શકશે આ સુવિધાઓનો લાભ

Somnath Yatra App : કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રવિવારે ગૃહમંત્રી અમિત શાહે ગીર સોમનાથના સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી અને સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ પણ લોન્ચ કરી. ચાલો જાણીએ આ એપની સુવિધાઓ વિશે.

| Updated on: Mar 19, 2023 | 7:28 PM
Share
કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા મંદિરમાં "સોમનાથ યાત્રા એપ"નું  ઈ- લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. વન સ્ટોપ સોલ્યુશન"સોમનાથ યાત્રા એપ"એ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુસાફરોની સુવિધાની દિશામાં મહત્વનું પગલું છે. આ એપની મદદથી યાત્રાધામ સોમનાથ, ભાલકા રામ મંદિરના મુખ્ય મંદિરોના જીવંત દર્શન તેમજ આવાસ અને સોમનાથ કેવી રીતે પહોંચવું તેની માહિતી ઉપરાંત ટ્રેન, બસ, નજીકના એરપોર્ટની માહિતી મળી રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા મંદિરમાં "સોમનાથ યાત્રા એપ"નું ઈ- લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. વન સ્ટોપ સોલ્યુશન"સોમનાથ યાત્રા એપ"એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુસાફરોની સુવિધાની દિશામાં મહત્વનું પગલું છે. આ એપની મદદથી યાત્રાધામ સોમનાથ, ભાલકા રામ મંદિરના મુખ્ય મંદિરોના જીવંત દર્શન તેમજ આવાસ અને સોમનાથ કેવી રીતે પહોંચવું તેની માહિતી ઉપરાંત ટ્રેન, બસ, નજીકના એરપોર્ટની માહિતી મળી રહેશે.

1 / 6
જણાવી દઈએ કે આ સમાચાર લખાઈ છે ત્યાર સુધીમાં 50, 000 યુઝર્સે આ એપ ડાઉનલોડ કરી છે. આ એપ એન્ડ્રોઈડ અને એપલ યુઝર્સ ડાઉનલોડ કરી શકશે. આ એપમાં સાઈન અપ કરવા માટે તમારે તમારા નામ, મોબાઈન નંબર અને લિંગની માહિતી આપવી પડશે. મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી નંબરને એપમાં રજીસ્ટ્રેશન કરવા માટે આપવો પડશે.

જણાવી દઈએ કે આ સમાચાર લખાઈ છે ત્યાર સુધીમાં 50, 000 યુઝર્સે આ એપ ડાઉનલોડ કરી છે. આ એપ એન્ડ્રોઈડ અને એપલ યુઝર્સ ડાઉનલોડ કરી શકશે. આ એપમાં સાઈન અપ કરવા માટે તમારે તમારા નામ, મોબાઈન નંબર અને લિંગની માહિતી આપવી પડશે. મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી નંબરને એપમાં રજીસ્ટ્રેશન કરવા માટે આપવો પડશે.

2 / 6
એપમાં લોગિન થયા બાદ તમારે નામ, નંબર, આધાર કાર્ડ, ઈમેલ આઈડી, સરનામું, રાજ્ય, શહેર, પીન નંબર, જન્મ તારીખ સહિતની માહિતી આપવી પડશે. આ સાથે સાથે આ એપમાં તમારે તમારા ગોત્ર અને કુળદેવીની માહિતી પણ આ એપમાં આપવી પડશે. ત્યાર બાદ જ તમે આ એપની સુવિધાઓનો લાભ લઈ શકશો.

એપમાં લોગિન થયા બાદ તમારે નામ, નંબર, આધાર કાર્ડ, ઈમેલ આઈડી, સરનામું, રાજ્ય, શહેર, પીન નંબર, જન્મ તારીખ સહિતની માહિતી આપવી પડશે. આ સાથે સાથે આ એપમાં તમારે તમારા ગોત્ર અને કુળદેવીની માહિતી પણ આ એપમાં આપવી પડશે. ત્યાર બાદ જ તમે આ એપની સુવિધાઓનો લાભ લઈ શકશો.

3 / 6
ભક્તો માટે આ એપમાં તીર્થના મુખ્ય મંદિરોના જીવંત દર્શન (સોમનાથ, ભાલકા, રામમંદિર), ઈ-લાઈબ્રેરી (સોમનાથ તીર્થને લગતા પુસ્તકો, ટ્રસ્ટના મેગેઝીન સોમનાથ વર્તમાનની ઇ-કોપી), સોમનાથ તીર્થના વિકાસમાં પ્રયત્નશીલ ટ્રસ્ટી ગણના વિષયમાં માહિતી,  મંદિરની નજીકની માહિતી, દર્શનીય સ્થળની માહિતી જોવા મળશે.

ભક્તો માટે આ એપમાં તીર્થના મુખ્ય મંદિરોના જીવંત દર્શન (સોમનાથ, ભાલકા, રામમંદિર), ઈ-લાઈબ્રેરી (સોમનાથ તીર્થને લગતા પુસ્તકો, ટ્રસ્ટના મેગેઝીન સોમનાથ વર્તમાનની ઇ-કોપી), સોમનાથ તીર્થના વિકાસમાં પ્રયત્નશીલ ટ્રસ્ટી ગણના વિષયમાં માહિતી, મંદિરની નજીકની માહિતી, દર્શનીય સ્થળની માહિતી જોવા મળશે.

4 / 6
આ એપ દ્વારા તમે ઓનલાઇન પૂજાવિધિની નોંધણી, પ્રસાદની ખરીદી અને નજીકના ભોજનાલય અને રહેવાની સુવિધાની માહિતી મેળવી શકશો.

આ એપ દ્વારા તમે ઓનલાઇન પૂજાવિધિની નોંધણી, પ્રસાદની ખરીદી અને નજીકના ભોજનાલય અને રહેવાની સુવિધાની માહિતી મેળવી શકશો.

5 / 6
આ એપમાં તમે ઈ -માલા એટલે કે મોબાઈલ પર રૂદ્રાક્ષની આકૃતિ દ્વારા માળા કરવાની સુવિધાનો લાભ લઈ શકશો. દર્શન પહેલા તમે સોમનાથમાં પોતાના માટે રુમ પણ બુક કરી શકશો, તેના ખર્ચ સહિતની તમામ માહિતી આ એપમાં તમને જાણવા મળશે.

આ એપમાં તમે ઈ -માલા એટલે કે મોબાઈલ પર રૂદ્રાક્ષની આકૃતિ દ્વારા માળા કરવાની સુવિધાનો લાભ લઈ શકશો. દર્શન પહેલા તમે સોમનાથમાં પોતાના માટે રુમ પણ બુક કરી શકશો, તેના ખર્ચ સહિતની તમામ માહિતી આ એપમાં તમને જાણવા મળશે.

6 / 6
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">