ગૃહમંત્રી અમિત શાહે લોન્ચ કરી Somnath Yatra App, ભક્તો મેળવી શકશે આ સુવિધાઓનો લાભ
Somnath Yatra App : કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રવિવારે ગૃહમંત્રી અમિત શાહે ગીર સોમનાથના સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી અને સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ પણ લોન્ચ કરી. ચાલો જાણીએ આ એપની સુવિધાઓ વિશે.
Latest News Updates
Most Read Stories