AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આરોગ્ય પ્રધાન હિંમતનગર સિવિલની મુલાકાત લીધી, સમિક્ષા બેઠક યોજી, જુઓ

હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલની મુલાકાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પહોંચ્યા હતા. જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને લઈ અંગે સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રીએ બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી.

| Updated on: Jul 19, 2024 | 3:29 PM
Share
સાબરકાંઠા જિલ્લામાં GMERS સિવિલ હોસ્પિટલની મુલાકાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પહોંચ્યા હતા. જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને લઈ અંગે સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રીએ  બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી. સિવિલમાં PICU અને વોર્ડમાં સારવાર લઈ રહેલા બાળકના પરિવારજનોની મુલાકાત કરીને ઋષિકેશ પટેલે ક્યારે બાળકોને હોસ્પિટલ લવાયા, કેવા લક્ષણો દેખાયા, હાલ બાળકની તબીયત કેટલી સુધારા પર છે.  એવી સામાન્ય બાબતો અંગે ચર્ચા કરી હતી.

સાબરકાંઠા જિલ્લામાં GMERS સિવિલ હોસ્પિટલની મુલાકાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પહોંચ્યા હતા. જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને લઈ અંગે સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રીએ બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી. સિવિલમાં PICU અને વોર્ડમાં સારવાર લઈ રહેલા બાળકના પરિવારજનોની મુલાકાત કરીને ઋષિકેશ પટેલે ક્યારે બાળકોને હોસ્પિટલ લવાયા, કેવા લક્ષણો દેખાયા, હાલ બાળકની તબીયત કેટલી સુધારા પર છે. એવી સામાન્ય બાબતો અંગે ચર્ચા કરી હતી.

1 / 6
આરોગ્ય મંત્રીએ રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તિરાડ વાળા કાચા મકાનો, આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા સૂચનાઓ અપાઈ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રીએ રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તિરાડ વાળા કાચા મકાનો, આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા સૂચનાઓ અપાઈ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું.

2 / 6
રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી સ્લમ વિસ્તારોમાં મેલેથિયોન ડસ્ટિંગની અને  સ્પ્રેનો છંટકાવ કરવાની ડ્રાઇવ હાથ ધરાઇ છે . કાચા ઘરો છે ત્યાં ખાસ ડસ્ટીંગ અને તીરાડો પુરવાની કામગીરી કરવા માટે તાકીદ કરી હતી.

રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી સ્લમ વિસ્તારોમાં મેલેથિયોન ડસ્ટિંગની અને સ્પ્રેનો છંટકાવ કરવાની ડ્રાઇવ હાથ ધરાઇ છે . કાચા ઘરો છે ત્યાં ખાસ ડસ્ટીંગ અને તીરાડો પુરવાની કામગીરી કરવા માટે તાકીદ કરી હતી.

3 / 6
વધુમાં ઋષિકેશ પટેલ એ રાજ્યની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પુના ખાતે મોકલેલ સેમ્પલમા કુલ સાત ટેસ્ટના પરિણામ આવ્યા છે.  સાતમાંથી છ નેગેટિવ છે . એક જ ચાંદીપુરા કેસ હોવાનું કન્ફર્મ થયો છે.

વધુમાં ઋષિકેશ પટેલ એ રાજ્યની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પુના ખાતે મોકલેલ સેમ્પલમા કુલ સાત ટેસ્ટના પરિણામ આવ્યા છે. સાતમાંથી છ નેગેટિવ છે . એક જ ચાંદીપુરા કેસ હોવાનું કન્ફર્મ થયો છે.

4 / 6
સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકાના 685 ગામોમાં 844 ટીમો દ્રારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં 56 હજાર કાચા મકાનોની આસપાસ સ્પ્રે અને ડ્સ્ટીંગ, તીરાડ પુરવા જેવી કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લામાં 200 કિ.લો. મેલેથીયોન જથ્થો ડ્સ્ટીંગ કરાયો છે. બીજો 2500 કી.લો. જથ્થો ફાળવવામાં આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લામાં 8 તાલુકાના 685 ગામોમાં 844 ટીમો દ્રારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં 56 હજાર કાચા મકાનોની આસપાસ સ્પ્રે અને ડ્સ્ટીંગ, તીરાડ પુરવા જેવી કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લામાં 200 કિ.લો. મેલેથીયોન જથ્થો ડ્સ્ટીંગ કરાયો છે. બીજો 2500 કી.લો. જથ્થો ફાળવવામાં આવ્યો છે.

5 / 6
હિંમતનગર સિવિલમાં નોંધાયેલ કેસની વિગત જોવામાં આવે તો વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરાના શંકાસ્પદ 14 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.  જેમાં બે રાજસ્થાન, ચાર અરવલ્લી, એક ખેડા, સાત સાબરકાંઠાનો સમાવેશ થાય છે. જ્યારે મૃત્યુઆંક 06 થયો છે.

હિંમતનગર સિવિલમાં નોંધાયેલ કેસની વિગત જોવામાં આવે તો વાયરલ એન્કેફેલાઇટીસ અને ચાંદીપુરાના શંકાસ્પદ 14 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જેમાં બે રાજસ્થાન, ચાર અરવલ્લી, એક ખેડા, સાત સાબરકાંઠાનો સમાવેશ થાય છે. જ્યારે મૃત્યુઆંક 06 થયો છે.

6 / 6

 

 

"હું સર્કસનો નહીં, જંગલનો વાઘ બનીને રહેવા માગુ છુ એટલે ક્યારેય ભાજપમાં
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
આ રાશિના જાતકો આજે ફુલ આરામ કરશે, તમારો દિવસ કેવો રહેશે, જુઓ Video
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
g clip-path="url(#clip0_868_265)">