દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન, તસવીરોમાં જુઓ રાષ્ટ્રધ્વજ પ્રત્યે લોકોનો જોશ અને ઉત્સાહ
આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા 13 થી 15 ઓગસ્ટ દરમિયાન સ્વતંત્રતાના અમૃત પર્વ અંતર્ગત 'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga) અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાને લઈને લોકોમાં અનેરો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Latest News Updates
Most Read Stories