AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતીઓના માનીતા ખજુરભાઈએ કરી લીધા લગ્ન, જીવનસંગીની સાથે ફોટો કર્યા શેર- જુઓ તસ્વીરો

ગુજરાતીઓના ફેવરીટ અને દરેક ઘરોમાં જિગલી ખજૂરથી જાણીતા બનેલા ખજુરભાઈ આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં અનેક ગરીબોને ઘર બનાવી આપનારા ખજુરભાઈ આજથી તેમનુ ઘર વસાવવા જઈ રહ્યા છે. જાણો કોણ છે ખજૂરભાઈની જીવન સંગીની

| Updated on: Dec 09, 2023 | 7:06 PM
Share
ગુજરાતના દરેક ઘરોમાં ખજૂરના નામનથી જાણીતા અને ગુજરાતીઓને તેમની જિગલી ખજૂરની કોમેડીથી પેટ પકડીને હસાવનારા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીએ આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. નીતિન જાનીએ મીનાક્ષી દવે નામની યુવતી સાથે લગ્ન કર્યા છે.

ગુજરાતના દરેક ઘરોમાં ખજૂરના નામનથી જાણીતા અને ગુજરાતીઓને તેમની જિગલી ખજૂરની કોમેડીથી પેટ પકડીને હસાવનારા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીએ આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. નીતિન જાનીએ મીનાક્ષી દવે નામની યુવતી સાથે લગ્ન કર્યા છે.

1 / 5
ખજુરભાઈની જીવન સંગીની મીનાક્ષી દવે અમરેલી જિલ્લાના દોલતી ગામની વતની છે. તેમણે ફાર્મસી બેચલર કર્યા બાદ અમદાવાદમાં નોકરી મળતા અમદાવાદ સ્થાયી થયા છે.

ખજુરભાઈની જીવન સંગીની મીનાક્ષી દવે અમરેલી જિલ્લાના દોલતી ગામની વતની છે. તેમણે ફાર્મસી બેચલર કર્યા બાદ અમદાવાદમાં નોકરી મળતા અમદાવાદ સ્થાયી થયા છે.

2 / 5
ખજૂરભાઈના લગ્નની ખબરો વાંચીને હર કોઈના મનમાં એવો સવાલ થતો હશે કે તેમના લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે તો અમે આપને જણાવી દઈએ કે ખજૂર ભાઈના અરેન્જ મેરેજ છે અને મીનાક્ષી દવે તેમના મમ્મીની પસંદ છે. એક કાર્યક્રમ દરમિયાન મીનાક્ષી સાથે તેમની મુલાકાત થઈ હતી.

ખજૂરભાઈના લગ્નની ખબરો વાંચીને હર કોઈના મનમાં એવો સવાલ થતો હશે કે તેમના લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે તો અમે આપને જણાવી દઈએ કે ખજૂર ભાઈના અરેન્જ મેરેજ છે અને મીનાક્ષી દવે તેમના મમ્મીની પસંદ છે. એક કાર્યક્રમ દરમિયાન મીનાક્ષી સાથે તેમની મુલાકાત થઈ હતી.

3 / 5
અમરેલીના ખાંભા તાલુકામાં આવેલા હનુમાનગઢમાં આવેલા હનુમાન મંદિરે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો જ્યાં મીનાક્ષી દવેનો પરિવાર પણ આવ્યો હતો.એ સમયે આ બંનેના પરિવાર એકબીજાને મળ્યા હતા . એ સમયે ખજુરભાઈના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ઘણો ગમી ગયો હતો.

અમરેલીના ખાંભા તાલુકામાં આવેલા હનુમાનગઢમાં આવેલા હનુમાન મંદિરે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો જ્યાં મીનાક્ષી દવેનો પરિવાર પણ આવ્યો હતો.એ સમયે આ બંનેના પરિવાર એકબીજાને મળ્યા હતા . એ સમયે ખજુરભાઈના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ઘણો ગમી ગયો હતો.

4 / 5
એ મુલાકાત બાદ નીતિન જાનીના મમ્મીએ નીતિન માટે મીનાક્ષીનું માગુ નાખ્યુ અને મીનાક્ષીને જેવી ખબર પડી કે ખજુરભાઈનું માગુ આવ્યુ છે તો તેમણે તરત યસ કહી દીધુ હતુ.

એ મુલાકાત બાદ નીતિન જાનીના મમ્મીએ નીતિન માટે મીનાક્ષીનું માગુ નાખ્યુ અને મીનાક્ષીને જેવી ખબર પડી કે ખજુરભાઈનું માગુ આવ્યુ છે તો તેમણે તરત યસ કહી દીધુ હતુ.

5 / 5

 

સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
સોનાની દુકાનમાં મહિલાએ કરી ચોરી, ઘટના CCTVમાં કેદ
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા મથુર સવાણીએ જનમત માંગ્યો
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
દ્વારકાના મકનપુર ગામે દરિયામાં નાહવા પડેલા 4 મિત્રો ડૂબ્યા, જુઓ-Video
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
ભાગેડુ નિરવ મોદીની બંધ જ્વેલરી કંપનીમાં શંકાસ્પદ આગ
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">