AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતીઓના માનીતા ખજુરભાઈએ કરી લીધા લગ્ન, જીવનસંગીની સાથે ફોટો કર્યા શેર- જુઓ તસ્વીરો

ગુજરાતીઓના ફેવરીટ અને દરેક ઘરોમાં જિગલી ખજૂરથી જાણીતા બનેલા ખજુરભાઈ આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં અનેક ગરીબોને ઘર બનાવી આપનારા ખજુરભાઈ આજથી તેમનુ ઘર વસાવવા જઈ રહ્યા છે. જાણો કોણ છે ખજૂરભાઈની જીવન સંગીની

| Updated on: Dec 09, 2023 | 7:06 PM
Share
ગુજરાતના દરેક ઘરોમાં ખજૂરના નામનથી જાણીતા અને ગુજરાતીઓને તેમની જિગલી ખજૂરની કોમેડીથી પેટ પકડીને હસાવનારા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીએ આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. નીતિન જાનીએ મીનાક્ષી દવે નામની યુવતી સાથે લગ્ન કર્યા છે.

ગુજરાતના દરેક ઘરોમાં ખજૂરના નામનથી જાણીતા અને ગુજરાતીઓને તેમની જિગલી ખજૂરની કોમેડીથી પેટ પકડીને હસાવનારા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાનીએ આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. નીતિન જાનીએ મીનાક્ષી દવે નામની યુવતી સાથે લગ્ન કર્યા છે.

1 / 5
ખજુરભાઈની જીવન સંગીની મીનાક્ષી દવે અમરેલી જિલ્લાના દોલતી ગામની વતની છે. તેમણે ફાર્મસી બેચલર કર્યા બાદ અમદાવાદમાં નોકરી મળતા અમદાવાદ સ્થાયી થયા છે.

ખજુરભાઈની જીવન સંગીની મીનાક્ષી દવે અમરેલી જિલ્લાના દોલતી ગામની વતની છે. તેમણે ફાર્મસી બેચલર કર્યા બાદ અમદાવાદમાં નોકરી મળતા અમદાવાદ સ્થાયી થયા છે.

2 / 5
ખજૂરભાઈના લગ્નની ખબરો વાંચીને હર કોઈના મનમાં એવો સવાલ થતો હશે કે તેમના લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે તો અમે આપને જણાવી દઈએ કે ખજૂર ભાઈના અરેન્જ મેરેજ છે અને મીનાક્ષી દવે તેમના મમ્મીની પસંદ છે. એક કાર્યક્રમ દરમિયાન મીનાક્ષી સાથે તેમની મુલાકાત થઈ હતી.

ખજૂરભાઈના લગ્નની ખબરો વાંચીને હર કોઈના મનમાં એવો સવાલ થતો હશે કે તેમના લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે તો અમે આપને જણાવી દઈએ કે ખજૂર ભાઈના અરેન્જ મેરેજ છે અને મીનાક્ષી દવે તેમના મમ્મીની પસંદ છે. એક કાર્યક્રમ દરમિયાન મીનાક્ષી સાથે તેમની મુલાકાત થઈ હતી.

3 / 5
અમરેલીના ખાંભા તાલુકામાં આવેલા હનુમાનગઢમાં આવેલા હનુમાન મંદિરે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો જ્યાં મીનાક્ષી દવેનો પરિવાર પણ આવ્યો હતો.એ સમયે આ બંનેના પરિવાર એકબીજાને મળ્યા હતા . એ સમયે ખજુરભાઈના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ઘણો ગમી ગયો હતો.

અમરેલીના ખાંભા તાલુકામાં આવેલા હનુમાનગઢમાં આવેલા હનુમાન મંદિરે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો જ્યાં મીનાક્ષી દવેનો પરિવાર પણ આવ્યો હતો.એ સમયે આ બંનેના પરિવાર એકબીજાને મળ્યા હતા . એ સમયે ખજુરભાઈના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ઘણો ગમી ગયો હતો.

4 / 5
એ મુલાકાત બાદ નીતિન જાનીના મમ્મીએ નીતિન માટે મીનાક્ષીનું માગુ નાખ્યુ અને મીનાક્ષીને જેવી ખબર પડી કે ખજુરભાઈનું માગુ આવ્યુ છે તો તેમણે તરત યસ કહી દીધુ હતુ.

એ મુલાકાત બાદ નીતિન જાનીના મમ્મીએ નીતિન માટે મીનાક્ષીનું માગુ નાખ્યુ અને મીનાક્ષીને જેવી ખબર પડી કે ખજુરભાઈનું માગુ આવ્યુ છે તો તેમણે તરત યસ કહી દીધુ હતુ.

5 / 5

 

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">