AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1947માં આઝાદીની ઉજવણીનો ભાગ ન બની શક્યા બાપુ, જાણો સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી 5 મોટી વાતો

જ્યારે દેશ ગુલામીની સાંકળોમાંથી આઝાદ થયો ત્યારે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહર લાલ નેહરુએ ગાંધીજીને પત્રો મોકલીને સ્વતંત્રતા દિવસ પર આશીર્વાદ આપવા માટે બોલાવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2022 | 2:46 PM
Share
15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધી આઝાદીની ઉજવણીમાં ભાગ લઈ શક્યા ન હતા, તે સમયે તેઓ બંગાળના નોઆખલીમાં હતા, જ્યાં તેઓ સાંપ્રદાયિક હિંસાનો અંત લાવવાની માગ માટે ઉપવાસ પર હતા.

15 ઓગસ્ટ 1947ના રોજ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે મહાત્મા ગાંધી આઝાદીની ઉજવણીમાં ભાગ લઈ શક્યા ન હતા, તે સમયે તેઓ બંગાળના નોઆખલીમાં હતા, જ્યાં તેઓ સાંપ્રદાયિક હિંસાનો અંત લાવવાની માગ માટે ઉપવાસ પર હતા.

1 / 5
જ્યારે દેશ ગુલામીની સાંકળોમાંથી આઝાદ થયો ત્યારે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહર લાલ નેહરુએ ગાંધીજીને પત્રો મોકલીને સ્વતંત્રતા દિવસ પર આશીર્વાદ આપવા માટે બોલાવ્યા હતા.

જ્યારે દેશ ગુલામીની સાંકળોમાંથી આઝાદ થયો ત્યારે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહર લાલ નેહરુએ ગાંધીજીને પત્રો મોકલીને સ્વતંત્રતા દિવસ પર આશીર્વાદ આપવા માટે બોલાવ્યા હતા.

2 / 5
જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના પત્રના જવાબમાં ગાંધીજીએ કહ્યું હતું કે જ્યારે દેશમાં કોમી રમખાણો થઈ રહ્યા છે ત્યારે તેઓ આઝાદીની ઉજવણીમાં કેવી રીતે ભાગ લઈ શકે.

જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના પત્રના જવાબમાં ગાંધીજીએ કહ્યું હતું કે જ્યારે દેશમાં કોમી રમખાણો થઈ રહ્યા છે ત્યારે તેઓ આઝાદીની ઉજવણીમાં કેવી રીતે ભાગ લઈ શકે.

3 / 5
પ્રથમ સ્વતંત્રતા દિવસે જવાહરલાલ નેહરુએ વાઈસરોય લોજથી ભાષણ આપ્યું હતું, આ વાઈસરોય લોજ હવે રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખાય છે, જ્યારે નેહરુ પીએમ બન્યા ન હતા.

પ્રથમ સ્વતંત્રતા દિવસે જવાહરલાલ નેહરુએ વાઈસરોય લોજથી ભાષણ આપ્યું હતું, આ વાઈસરોય લોજ હવે રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખાય છે, જ્યારે નેહરુ પીએમ બન્યા ન હતા.

4 / 5
પહેલો સ્વતંત્રતા દિવસ એકમાત્ર એવો પ્રસંગ હતો જ્યારે પીએમએ ધ્વજ ફરકાવ્યો ન હતો, હકીકતમાં તે સમયે નેહરુએ ધ્વજ ફરકાવ્યો હતો, પરંતુ ત્યાં સુધી તેમણે પીએમ પદના શપથ લીધા નહોતા.

પહેલો સ્વતંત્રતા દિવસ એકમાત્ર એવો પ્રસંગ હતો જ્યારે પીએમએ ધ્વજ ફરકાવ્યો ન હતો, હકીકતમાં તે સમયે નેહરુએ ધ્વજ ફરકાવ્યો હતો, પરંતુ ત્યાં સુધી તેમણે પીએમ પદના શપથ લીધા નહોતા.

5 / 5
Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">