AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips : ખેડૂત મિત્રો માટે ખાસ ટિપ્સ, ટામેટાંની ઉપજ વધારવા માટે અપનાવો 6 અસરકારક દેશી ઉપાય !

ટામેટાંની ખેતીમાં જીવાતો એક મોટો પડકાર છે, જે છોડની વૃદ્ધિ અને ઉપજ બંનેને અસર કરી શકે છે. પરંતુ યોગ્ય સમય પર કુદરતી અને દેશી ઉપાયો અપનાવીને જીવાતોને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આ ઉપાયો રાસાયણિક દવાઓ વગર પણ છોડને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે.

| Updated on: Jul 04, 2026 | 12:58 PM
Share
લીમડાનું તેલ : લીમડાના તેલનો હળવો છંટકાવ કરવાથી માખી, એફિડ્સ અને અન્ય જીવાતો દૂર રહે છે. આ સૌથી અસરકારક કુદરતી ઉપાય માનવામાં આવે છે. (Image Source | iStock)

લીમડાનું તેલ : લીમડાના તેલનો હળવો છંટકાવ કરવાથી માખી, એફિડ્સ અને અન્ય જીવાતો દૂર રહે છે. આ સૌથી અસરકારક કુદરતી ઉપાય માનવામાં આવે છે. (Image Source | iStock)

1 / 7
લસણ અને મરચાનો સ્પ્રે : લસણ અને લીલા મરચાંને પીસીને પાણીમાં મિક્સ કરીને છંટકાવ કરો. તેની તીવ્ર સુગંધ જીવાતોને દૂર રાખવામાં મદદ કરશે. (Image Source | iStock)

લસણ અને મરચાનો સ્પ્રે : લસણ અને લીલા મરચાંને પીસીને પાણીમાં મિક્સ કરીને છંટકાવ કરો. તેની તીવ્ર સુગંધ જીવાતોને દૂર રાખવામાં મદદ કરશે. (Image Source | iStock)

2 / 7
સાબુનું પાણી : થોડું લિક્વિડ સાબુ પાણીમાં મિક્સ કરીને છોડ પર છાંટવાથી પણ જીવાત પર નિયંત્રિત મેળવા શકાય છે. (Image Source | iStock)

સાબુનું પાણી : થોડું લિક્વિડ સાબુ પાણીમાં મિક્સ કરીને છોડ પર છાંટવાથી પણ જીવાત પર નિયંત્રિત મેળવા શકાય છે. (Image Source | iStock)

3 / 7
સાથી છોડ : તુલસી, ગંદા અથવા મેરિગોલ્ડ જેવા છોડ ટામેટાં પાસે લગાવવાથી કુદરતી રીતે જીવાતો દૂર રહી શકે છે. (Image Source | iStock)

સાથી છોડ : તુલસી, ગંદા અથવા મેરિગોલ્ડ જેવા છોડ ટામેટાં પાસે લગાવવાથી કુદરતી રીતે જીવાતો દૂર રહી શકે છે. (Image Source | iStock)

4 / 7
છોડની નિયમિત તપાસ : પાંદડાંની નીચેની બાજુ નિયમિત ચેક કરવું. શરૂઆતમાં જ જીવાત દેખાય તો તેને દૂર કરવી સરળ બને છે. (Image Source | iStock)

છોડની નિયમિત તપાસ : પાંદડાંની નીચેની બાજુ નિયમિત ચેક કરવું. શરૂઆતમાં જ જીવાત દેખાય તો તેને દૂર કરવી સરળ બને છે. (Image Source | iStock)

5 / 7
સ્વચ્છ બગીચો : જૂના પાંદડાં અને કચરો દૂર રાખવાથી જીવાતો વધવાની શક્યતામાં ઘટાડો થાય છે અને છોડ સ્વસ્થ રહી શકે છે. (Image Source | iStock)

સ્વચ્છ બગીચો : જૂના પાંદડાં અને કચરો દૂર રાખવાથી જીવાતો વધવાની શક્યતામાં ઘટાડો થાય છે અને છોડ સ્વસ્થ રહી શકે છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, Farming Tips : ઇયળોનો ખેલ ખતમ! મકાઈ, ડાંગર અને શેરડીના પાકને બચાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

Follow Us
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
બનાસકાંઠાના ભાભરમાં મેઘતાંડવ! 10 ઈંચ વરસાદથી પાણીમાં ગરકાવ થયું ગામ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
દક્ષિણ-મધ્ય બાદ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારોઃ અંબાલાલ પટેલ
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
વિકાસને નામે AMC-સરકારે શહેરીજનો માટે સમસ્યા સર્જીઃ સ્થાનિક રહીશો
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
છાપરા પર ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યા
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ખેડાના નડિયાદમાં 15 ઈંચથી વધુ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
g clip-path="url(#clip0_868_265)">