AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Tips : ખેડૂત મિત્રો માટે ખાસ ટિપ્સ, ટામેટાંની ઉપજ વધારવા માટે અપનાવો 6 અસરકારક દેશી ઉપાય !

ટામેટાંની ખેતીમાં જીવાતો એક મોટો પડકાર છે, જે છોડની વૃદ્ધિ અને ઉપજ બંનેને અસર કરી શકે છે. પરંતુ યોગ્ય સમય પર કુદરતી અને દેશી ઉપાયો અપનાવીને જીવાતોને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આ ઉપાયો રાસાયણિક દવાઓ વગર પણ છોડને સ્વસ્થ અને મજબૂત રાખવામાં મદદ કરે છે.

| Updated on: Jul 04, 2026 | 12:58 PM
Share
લીમડાનું તેલ : લીમડાના તેલનો હળવો છંટકાવ કરવાથી માખી, એફિડ્સ અને અન્ય જીવાતો દૂર રહે છે. આ સૌથી અસરકારક કુદરતી ઉપાય માનવામાં આવે છે. (Image Source | iStock)

લીમડાનું તેલ : લીમડાના તેલનો હળવો છંટકાવ કરવાથી માખી, એફિડ્સ અને અન્ય જીવાતો દૂર રહે છે. આ સૌથી અસરકારક કુદરતી ઉપાય માનવામાં આવે છે. (Image Source | iStock)

1 / 7
લસણ અને મરચાનો સ્પ્રે : લસણ અને લીલા મરચાંને પીસીને પાણીમાં મિક્સ કરીને છંટકાવ કરો. તેની તીવ્ર સુગંધ જીવાતોને દૂર રાખવામાં મદદ કરશે. (Image Source | iStock)

લસણ અને મરચાનો સ્પ્રે : લસણ અને લીલા મરચાંને પીસીને પાણીમાં મિક્સ કરીને છંટકાવ કરો. તેની તીવ્ર સુગંધ જીવાતોને દૂર રાખવામાં મદદ કરશે. (Image Source | iStock)

2 / 7
સાબુનું પાણી : થોડું લિક્વિડ સાબુ પાણીમાં મિક્સ કરીને છોડ પર છાંટવાથી પણ જીવાત પર નિયંત્રિત મેળવા શકાય છે. (Image Source | iStock)

સાબુનું પાણી : થોડું લિક્વિડ સાબુ પાણીમાં મિક્સ કરીને છોડ પર છાંટવાથી પણ જીવાત પર નિયંત્રિત મેળવા શકાય છે. (Image Source | iStock)

3 / 7
સાથી છોડ : તુલસી, ગંદા અથવા મેરિગોલ્ડ જેવા છોડ ટામેટાં પાસે લગાવવાથી કુદરતી રીતે જીવાતો દૂર રહી શકે છે. (Image Source | iStock)

સાથી છોડ : તુલસી, ગંદા અથવા મેરિગોલ્ડ જેવા છોડ ટામેટાં પાસે લગાવવાથી કુદરતી રીતે જીવાતો દૂર રહી શકે છે. (Image Source | iStock)

4 / 7
છોડની નિયમિત તપાસ : પાંદડાંની નીચેની બાજુ નિયમિત ચેક કરવું. શરૂઆતમાં જ જીવાત દેખાય તો તેને દૂર કરવી સરળ બને છે. (Image Source | iStock)

છોડની નિયમિત તપાસ : પાંદડાંની નીચેની બાજુ નિયમિત ચેક કરવું. શરૂઆતમાં જ જીવાત દેખાય તો તેને દૂર કરવી સરળ બને છે. (Image Source | iStock)

5 / 7
સ્વચ્છ બગીચો : જૂના પાંદડાં અને કચરો દૂર રાખવાથી જીવાતો વધવાની શક્યતામાં ઘટાડો થાય છે અને છોડ સ્વસ્થ રહી શકે છે. (Image Source | iStock)

સ્વચ્છ બગીચો : જૂના પાંદડાં અને કચરો દૂર રાખવાથી જીવાતો વધવાની શક્યતામાં ઘટાડો થાય છે અને છોડ સ્વસ્થ રહી શકે છે. (Image Source | iStock)

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, Farming Tips : ઇયળોનો ખેલ ખતમ! મકાઈ, ડાંગર અને શેરડીના પાકને બચાવવા અપનાવો આ 5 દેશી ઉપાય

Follow Us
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
g clip-path="url(#clip0_868_265)">