શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર, અંતરિક્ષ યાત્રાની જોવા મળી ઝાંખી, જુઓ તસવીરો
આ મંદિરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905માં આસો વદ પાંચના રોજ થઇ હતી, લગભગ ત્યાંરથી દાદાને વિશેષ તહેવાર પર વિશેષ શણગાર કરવામાં આવે છે.
Latest News Updates
Most Read Stories