AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : હવે દિવ્યાંગ લોકોને બીજા પર નહીં રહેવુ પડે નિર્ભર, બે મિત્રોએ બનાવી ઈલેક્ટ્રીક વ્હીલચેર, જુઓ ફોટા

દિવ્યાંગ વ્યક્તિઓ પાસે વ્હીલચેર તો હોય છે. પરંતુ જો તેમણે લાંબું અંતર કાપવુ હોય ત્યારે બીજા લોકોની મદદ લેવી પડે છે અને તેમને બીજા લોકોપર નિર્ભર રહેવુ પડે છે.આમ તેની પાસે વ્હીલચેર સાઈકલ હોવા છતાં તેમને બીજા પર આશ્રિત રહેવુ પડે છે. ત્યારે રાજકોટના બે મિત્રોએ સાથે મળીને ઈલેક્ટ્રીક વ્હીલચેર બનાવવાનું નક્કી કર્યું કે જેથી તેમને બીજા કોઈ પર નિર્ભર રહેવુ ન પડે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Apr 09, 2024 | 1:23 PM
Share
 રાજકોટમાં રહેતા ત્રિવેદી વત્સલ અને યજ્ઞેશ ઉપાધ્યાયે સાથે મળીને ઈલેક્ટ્રીક વ્હીલચેર બનાવી છે.તેમને સાધારણ સાધનો મેકેનિઝમનો ઉપયોગ કરીને આ વ્હીલચેર બનાવી છે.ત્રિવેદી વત્સલ અને યજ્ઞેશ ઉપાધ્યાયનું આ ઇનોવેશન ખૂબ લાભ દાયક અને આશીર્વાદ સમાન બની જશે.

રાજકોટમાં રહેતા ત્રિવેદી વત્સલ અને યજ્ઞેશ ઉપાધ્યાયે સાથે મળીને ઈલેક્ટ્રીક વ્હીલચેર બનાવી છે.તેમને સાધારણ સાધનો મેકેનિઝમનો ઉપયોગ કરીને આ વ્હીલચેર બનાવી છે.ત્રિવેદી વત્સલ અને યજ્ઞેશ ઉપાધ્યાયનું આ ઇનોવેશન ખૂબ લાભ દાયક અને આશીર્વાદ સમાન બની જશે.

1 / 5
ત્રિવેદી વત્સલ અને યજ્ઞેશ ઉપાધ્યાય બંને ખાસ મિત્રો છે અને બંનેએ સાથે મળીને એક ઈલેક્ટ્રીક વ્હીલચેર બનાવી છે.આ વ્હીલચેર સાઈકલ હબમોટર અને બેટરીનો ઉપયોગ કરીને બનાવી છે.હબ મોટર એટલે કે આગળનું જે વ્હીલ હોય છે.જે બેટરીની મદદથી ચાલે છે.

ત્રિવેદી વત્સલ અને યજ્ઞેશ ઉપાધ્યાય બંને ખાસ મિત્રો છે અને બંનેએ સાથે મળીને એક ઈલેક્ટ્રીક વ્હીલચેર બનાવી છે.આ વ્હીલચેર સાઈકલ હબમોટર અને બેટરીનો ઉપયોગ કરીને બનાવી છે.હબ મોટર એટલે કે આગળનું જે વ્હીલ હોય છે.જે બેટરીની મદદથી ચાલે છે.

2 / 5
આ ઈલેક્ટ્રીકલ વ્હીલચેરની બંને યુવામિત્રોએ 12-12 વોલ્ટની 4 બેટરીનો ઉપયોગ કર્યો હતો.બંને યુવા મિત્રોએ સાથે મળીને આ વ્હીલચેર બનાવી છે.આ પહેલી વ્હીલચેર બનાવતા તેમને આશરે 6 મહિનાનો સમય લાગ્યો હતો.કારણ કે આ પહેલો પ્રોજેક્ટ હતો અને સાઈકલની અંદર જે ઉપયોગમાં લેવાતી કેટલીક ચીઝ વસ્તુઓ બજારમાંથી મળતા વાર લાગી હતી.

આ ઈલેક્ટ્રીકલ વ્હીલચેરની બંને યુવામિત્રોએ 12-12 વોલ્ટની 4 બેટરીનો ઉપયોગ કર્યો હતો.બંને યુવા મિત્રોએ સાથે મળીને આ વ્હીલચેર બનાવી છે.આ પહેલી વ્હીલચેર બનાવતા તેમને આશરે 6 મહિનાનો સમય લાગ્યો હતો.કારણ કે આ પહેલો પ્રોજેક્ટ હતો અને સાઈકલની અંદર જે ઉપયોગમાં લેવાતી કેટલીક ચીઝ વસ્તુઓ બજારમાંથી મળતા વાર લાગી હતી.

3 / 5
આ પહેલી વ્હીલચેર બનાવતા તેમને 6 મહિના જેટલો સમય લાગ્યો હતો.આ વ્હીલચેરની કિંમતની વાત કરી તો આ વ્હીલચેર 40 થી 45 હજારમાં તૈયાર કરવામાં આવી છે.ત્રિવેદી વત્સલે જણાવ્યું કે આ ઈલેક્ટ્રીક વ્હીલચેર એકજવાર ચાર્જમાં 40 કિલોમીટર સુધી ચાલે છે.15ની સ્પીડ આ ઈલેક્ટ્રીકલ વ્હીલચેરની છે. આપણે આ ઈલેક્ટ્રીક વ્હીલચેરનો ઉપયોગ સરળતાથી કરી શકીએ છીએ.

આ પહેલી વ્હીલચેર બનાવતા તેમને 6 મહિના જેટલો સમય લાગ્યો હતો.આ વ્હીલચેરની કિંમતની વાત કરી તો આ વ્હીલચેર 40 થી 45 હજારમાં તૈયાર કરવામાં આવી છે.ત્રિવેદી વત્સલે જણાવ્યું કે આ ઈલેક્ટ્રીક વ્હીલચેર એકજવાર ચાર્જમાં 40 કિલોમીટર સુધી ચાલે છે.15ની સ્પીડ આ ઈલેક્ટ્રીકલ વ્હીલચેરની છે. આપણે આ ઈલેક્ટ્રીક વ્હીલચેરનો ઉપયોગ સરળતાથી કરી શકીએ છીએ.

4 / 5
આમ તો બજારમાં અનેક વ્હીલચેર ઉપલબ્ધ છે.પરંતુ કિંમત જોવા જઈએ તો અલગ અલગ વ્હીલચેરની  સુવિધા મુજબ ખૂબ જ મોંઘી કિંમત હોય છે.જે સામાન્ય દિવ્યાંગ વ્યક્તિ ખરીદી શકતા નથી.ત્યારે આ બે મિત્રો દ્વારા બનાવવામાં આવેલી ઈલેક્ટ્રીક વ્હીલચેર દિવ્યાંગો માટે ખૂબ મદદ અને આશિર્વાદરૂપ સાબિત થશે.

આમ તો બજારમાં અનેક વ્હીલચેર ઉપલબ્ધ છે.પરંતુ કિંમત જોવા જઈએ તો અલગ અલગ વ્હીલચેરની સુવિધા મુજબ ખૂબ જ મોંઘી કિંમત હોય છે.જે સામાન્ય દિવ્યાંગ વ્યક્તિ ખરીદી શકતા નથી.ત્યારે આ બે મિત્રો દ્વારા બનાવવામાં આવેલી ઈલેક્ટ્રીક વ્હીલચેર દિવ્યાંગો માટે ખૂબ મદદ અને આશિર્વાદરૂપ સાબિત થશે.

5 / 5
Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">