AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આહાર લેતી વખતે મોટાભાગના લોકો કરે છે આ ભૂલ, આજે જ સુધારી લો નહીં તો થઇ શકે છે મુશ્કેલી

અમુક પ્રકારના ખાદ્ય પદાર્થોનુ કોમ્બિનેશન શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તેમ છતાં લોકો આ પ્રકારનો આહાર લે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 11:09 AM
Share
ખાતી વખતે લોકો ઘણી વખત અનેક ભૂલો કરે છે અને તે બાદ તેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાંથી પસાર થવુ પડે છે તો આવો જાણીએ કે ખાતી વખતે કઇ બાબતોનુ ધ્યાન રાખવુ જોઇએ.

ખાતી વખતે લોકો ઘણી વખત અનેક ભૂલો કરે છે અને તે બાદ તેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાંથી પસાર થવુ પડે છે તો આવો જાણીએ કે ખાતી વખતે કઇ બાબતોનુ ધ્યાન રાખવુ જોઇએ.

1 / 7
ઉનાળાની ઋતુમાં ભીંડા અને કારેલા બજારમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક લોકો બંને શાકભાજીના શોખીન હોય છે. પરંતુ તમે કદાચ જાણતા નહી હોવ કે ભીંડા અને કારેલા ક્યારેય સાથે ન ખાવા જોઈએ. ભીંડા અને કારેલાનું સેવન પેટમાં ઝેર બનાવવાનું કામ કરે છે. તે તમારા માટે જીવલેણ પરિસ્થિતિ પણ ઉભી કરી શકે છે.

ઉનાળાની ઋતુમાં ભીંડા અને કારેલા બજારમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક લોકો બંને શાકભાજીના શોખીન હોય છે. પરંતુ તમે કદાચ જાણતા નહી હોવ કે ભીંડા અને કારેલા ક્યારેય સાથે ન ખાવા જોઈએ. ભીંડા અને કારેલાનું સેવન પેટમાં ઝેર બનાવવાનું કામ કરે છે. તે તમારા માટે જીવલેણ પરિસ્થિતિ પણ ઉભી કરી શકે છે.

2 / 7
દહીં સાથે ડુંગળીનું મિશ્રણ ક્યારેય સારું માનવામાં આવતું નથી. તેને ખાવાથી બચવું જોઈએ અન્યથા ચામડીના રોગો જેમ કે દાદર, ખંજવાળ,ખરજવું, અને ત્વચા અને પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

દહીં સાથે ડુંગળીનું મિશ્રણ ક્યારેય સારું માનવામાં આવતું નથી. તેને ખાવાથી બચવું જોઈએ અન્યથા ચામડીના રોગો જેમ કે દાદર, ખંજવાળ,ખરજવું, અને ત્વચા અને પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

3 / 7
જો તમે અડદની દાળ ખાધી હોય તો તે પછી ક્યારેય દૂધ ન પીઓ. આ સિવાય મૂળા, ઈંડા, માંસ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. આ પછી, દૂધ પીવાથી પાચનક્રિયામાં તકલીફ થઇ શકે છે.

જો તમે અડદની દાળ ખાધી હોય તો તે પછી ક્યારેય દૂધ ન પીઓ. આ સિવાય મૂળા, ઈંડા, માંસ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. આ પછી, દૂધ પીવાથી પાચનક્રિયામાં તકલીફ થઇ શકે છે.

4 / 7
ઘણા લોકો ખોરાકમાં સલાડ તરીકે મૂળા ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે ભીંડાનુ સેવન કરી રહ્યા છો, તો પછી ક્યારેય મૂળા એકસાથે ન ખાઓ. મૂળા અને ભીંડાનું મિશ્રણ ત્વચામાં ઘણા ફેરફારોનું કારણ બને છે. જેના કારણે ત્વચાને લગતી સમસ્યાઓ આવી શકે છે જેમ કે ચહેરા પર ડાઘા

ઘણા લોકો ખોરાકમાં સલાડ તરીકે મૂળા ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે ભીંડાનુ સેવન કરી રહ્યા છો, તો પછી ક્યારેય મૂળા એકસાથે ન ખાઓ. મૂળા અને ભીંડાનું મિશ્રણ ત્વચામાં ઘણા ફેરફારોનું કારણ બને છે. જેના કારણે ત્વચાને લગતી સમસ્યાઓ આવી શકે છે જેમ કે ચહેરા પર ડાઘા

5 / 7
આપણે ઘણીવાર દૂધમાં ફળો ઉમેરીને શેક્સ બનાવીએ છીએ. કસ્ટર્ડમાં પણ દૂધમાં ફળ ઉમેરીને ખાવામાં આવે છે, પરંતુ ફળો દૂધ સાથે ન ખાવા જોઈએ. દૂધમાં મિશ્રિત ફળો ખાવાથી, દૂધમાં હાજર કેલ્શિયમ ફળોના એંજાઇમને શોષી લે છે.

આપણે ઘણીવાર દૂધમાં ફળો ઉમેરીને શેક્સ બનાવીએ છીએ. કસ્ટર્ડમાં પણ દૂધમાં ફળ ઉમેરીને ખાવામાં આવે છે, પરંતુ ફળો દૂધ સાથે ન ખાવા જોઈએ. દૂધમાં મિશ્રિત ફળો ખાવાથી, દૂધમાં હાજર કેલ્શિયમ ફળોના એંજાઇમને શોષી લે છે.

6 / 7
આહાર લેતી વખતે ઉપરની તમામ બાબતનુ ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થઇ શકે છે.

આહાર લેતી વખતે ઉપરની તમામ બાબતનુ ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થઇ શકે છે.

7 / 7

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">