આહાર લેતી વખતે મોટાભાગના લોકો કરે છે આ ભૂલ, આજે જ સુધારી લો નહીં તો થઇ શકે છે મુશ્કેલી

અમુક પ્રકારના ખાદ્ય પદાર્થોનુ કોમ્બિનેશન શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તેમ છતાં લોકો આ પ્રકારનો આહાર લે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 11:09 AM
ખાતી વખતે લોકો ઘણી વખત અનેક ભૂલો કરે છે અને તે બાદ તેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાંથી પસાર થવુ પડે છે તો આવો જાણીએ કે ખાતી વખતે કઇ બાબતોનુ ધ્યાન રાખવુ જોઇએ.

ખાતી વખતે લોકો ઘણી વખત અનેક ભૂલો કરે છે અને તે બાદ તેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાંથી પસાર થવુ પડે છે તો આવો જાણીએ કે ખાતી વખતે કઇ બાબતોનુ ધ્યાન રાખવુ જોઇએ.

1 / 7
ઉનાળાની ઋતુમાં ભીંડા અને કારેલા બજારમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક લોકો બંને શાકભાજીના શોખીન હોય છે. પરંતુ તમે કદાચ જાણતા નહી હોવ કે ભીંડા અને કારેલા ક્યારેય સાથે ન ખાવા જોઈએ. ભીંડા અને કારેલાનું સેવન પેટમાં ઝેર બનાવવાનું કામ કરે છે. તે તમારા માટે જીવલેણ પરિસ્થિતિ પણ ઉભી કરી શકે છે.

ઉનાળાની ઋતુમાં ભીંડા અને કારેલા બજારમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક લોકો બંને શાકભાજીના શોખીન હોય છે. પરંતુ તમે કદાચ જાણતા નહી હોવ કે ભીંડા અને કારેલા ક્યારેય સાથે ન ખાવા જોઈએ. ભીંડા અને કારેલાનું સેવન પેટમાં ઝેર બનાવવાનું કામ કરે છે. તે તમારા માટે જીવલેણ પરિસ્થિતિ પણ ઉભી કરી શકે છે.

2 / 7
દહીં સાથે ડુંગળીનું મિશ્રણ ક્યારેય સારું માનવામાં આવતું નથી. તેને ખાવાથી બચવું જોઈએ અન્યથા ચામડીના રોગો જેમ કે દાદર, ખંજવાળ,ખરજવું, અને ત્વચા અને પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

દહીં સાથે ડુંગળીનું મિશ્રણ ક્યારેય સારું માનવામાં આવતું નથી. તેને ખાવાથી બચવું જોઈએ અન્યથા ચામડીના રોગો જેમ કે દાદર, ખંજવાળ,ખરજવું, અને ત્વચા અને પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

3 / 7
જો તમે અડદની દાળ ખાધી હોય તો તે પછી ક્યારેય દૂધ ન પીઓ. આ સિવાય મૂળા, ઈંડા, માંસ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. આ પછી, દૂધ પીવાથી પાચનક્રિયામાં તકલીફ થઇ શકે છે.

જો તમે અડદની દાળ ખાધી હોય તો તે પછી ક્યારેય દૂધ ન પીઓ. આ સિવાય મૂળા, ઈંડા, માંસ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. આ પછી, દૂધ પીવાથી પાચનક્રિયામાં તકલીફ થઇ શકે છે.

4 / 7
ઘણા લોકો ખોરાકમાં સલાડ તરીકે મૂળા ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે ભીંડાનુ સેવન કરી રહ્યા છો, તો પછી ક્યારેય મૂળા એકસાથે ન ખાઓ. મૂળા અને ભીંડાનું મિશ્રણ ત્વચામાં ઘણા ફેરફારોનું કારણ બને છે. જેના કારણે ત્વચાને લગતી સમસ્યાઓ આવી શકે છે જેમ કે ચહેરા પર ડાઘા

ઘણા લોકો ખોરાકમાં સલાડ તરીકે મૂળા ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે ભીંડાનુ સેવન કરી રહ્યા છો, તો પછી ક્યારેય મૂળા એકસાથે ન ખાઓ. મૂળા અને ભીંડાનું મિશ્રણ ત્વચામાં ઘણા ફેરફારોનું કારણ બને છે. જેના કારણે ત્વચાને લગતી સમસ્યાઓ આવી શકે છે જેમ કે ચહેરા પર ડાઘા

5 / 7
આપણે ઘણીવાર દૂધમાં ફળો ઉમેરીને શેક્સ બનાવીએ છીએ. કસ્ટર્ડમાં પણ દૂધમાં ફળ ઉમેરીને ખાવામાં આવે છે, પરંતુ ફળો દૂધ સાથે ન ખાવા જોઈએ. દૂધમાં મિશ્રિત ફળો ખાવાથી, દૂધમાં હાજર કેલ્શિયમ ફળોના એંજાઇમને શોષી લે છે.

આપણે ઘણીવાર દૂધમાં ફળો ઉમેરીને શેક્સ બનાવીએ છીએ. કસ્ટર્ડમાં પણ દૂધમાં ફળ ઉમેરીને ખાવામાં આવે છે, પરંતુ ફળો દૂધ સાથે ન ખાવા જોઈએ. દૂધમાં મિશ્રિત ફળો ખાવાથી, દૂધમાં હાજર કેલ્શિયમ ફળોના એંજાઇમને શોષી લે છે.

6 / 7
આહાર લેતી વખતે ઉપરની તમામ બાબતનુ ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થઇ શકે છે.

આહાર લેતી વખતે ઉપરની તમામ બાબતનુ ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થઇ શકે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">