AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes 2021: એશિઝ હારવાને લઇ ઇંગ્લેન્ડના કેપ્ટન જો રુટનુ તૂટ્યુ દિલ, સિરીઝ સમાપ્ત થતા જ છોડી દેશે કેપ્ટનશિપ!

ઈંગ્લેન્ડે (England) એશિઝ શ્રેણી (Ashes Series) ની પ્રથમ ત્રણ ટેસ્ટ હારીને શ્રેણી પણ ગુમાવી હતી. મેલબોર્ન ટેસ્ટ ઈંગ્લેન્ડે એક દાવ, 14 રને જીતી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 7:39 PM
Share

 

ખૂબ જ ખરાબ ક્રિકેટ રમી રહેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ (England Cricket Team) આખરે એશિઝ શ્રેણી હારી ગઈ. મંગળવારે મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) માં ઈંગ્લેન્ડનો બીજો દાવ પત્તાની જેમ પડી ગયો હતો અને ઓસ્ટ્રેલિયા (Australia) એ ત્રીજી મેચ ઈનિંગ, 14 રનથી જીતી લીધી હતી. આ હાર બાદ ઈંગ્લેન્ડમાં સુકાની જો રૂટ (Joe Root) ની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થઈ રહ્યા છે અને એવા અહેવાલો છે કે આ દિગ્ગજ બેટ્સમેન સીરીઝ પૂરી થતાની સાથે જ કેપ્ટન્સી છોડી દેશે.

ખૂબ જ ખરાબ ક્રિકેટ રમી રહેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ (England Cricket Team) આખરે એશિઝ શ્રેણી હારી ગઈ. મંગળવારે મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) માં ઈંગ્લેન્ડનો બીજો દાવ પત્તાની જેમ પડી ગયો હતો અને ઓસ્ટ્રેલિયા (Australia) એ ત્રીજી મેચ ઈનિંગ, 14 રનથી જીતી લીધી હતી. આ હાર બાદ ઈંગ્લેન્ડમાં સુકાની જો રૂટ (Joe Root) ની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થઈ રહ્યા છે અને એવા અહેવાલો છે કે આ દિગ્ગજ બેટ્સમેન સીરીઝ પૂરી થતાની સાથે જ કેપ્ટન્સી છોડી દેશે.

1 / 5
બ્રિટિશ મીડિયા રિપોર્ટનુસાર, જો રૂટ એશિઝ સિરીઝ બાદ પોતાની કેપ્ટનશિપનું ભવિષ્ય નક્કી કરશે. એવી અફવા છે કે જો રૂટે કેપ્ટનશિપ છોડવાનું મન બનાવી લીધું છે અને શક્ય છે કે આગામી કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) હશે.

બ્રિટિશ મીડિયા રિપોર્ટનુસાર, જો રૂટ એશિઝ સિરીઝ બાદ પોતાની કેપ્ટનશિપનું ભવિષ્ય નક્કી કરશે. એવી અફવા છે કે જો રૂટે કેપ્ટનશિપ છોડવાનું મન બનાવી લીધું છે અને શક્ય છે કે આગામી કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes) હશે.

2 / 5
તમને જણાવી દઈએ કે મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડની છેલ્લી 6 વિકેટ માત્ર 22 રનમાં પડી ગઈ હતી. 4 બેટ્સમેન ખાતું ખોલાવી શક્યા ન હતા અને માત્ર 2 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા.

તમને જણાવી દઈએ કે મેલબોર્ન ટેસ્ટની બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડની છેલ્લી 6 વિકેટ માત્ર 22 રનમાં પડી ગઈ હતી. 4 બેટ્સમેન ખાતું ખોલાવી શક્યા ન હતા અને માત્ર 2 બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા.

3 / 5
આ હાર બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટની ટીમ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. પૂર્વ ઓલરાઉન્ડર ઈયાન બોથમે ઈંગ્લેન્ડની હાર બાદ કહ્યું કે તે ખૂબ જ શરમમાં છે. બોથમે કહ્યું, 'મને શરમ આવે છે. 12 દિવસમાં એશિઝ ગુમાવવી શરમજનક છે. ઈંગ્લેન્ડની ટીમ પોતાનો રસ્તો ગુમાવી ચૂકી છે. આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

આ હાર બાદ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટની ટીમ પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. પૂર્વ ઓલરાઉન્ડર ઈયાન બોથમે ઈંગ્લેન્ડની હાર બાદ કહ્યું કે તે ખૂબ જ શરમમાં છે. બોથમે કહ્યું, 'મને શરમ આવે છે. 12 દિવસમાં એશિઝ ગુમાવવી શરમજનક છે. ઈંગ્લેન્ડની ટીમ પોતાનો રસ્તો ગુમાવી ચૂકી છે. આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

4 / 5
ઈંગ્લેન્ડ વર્ષ 2021માં કુલ 9 ટેસ્ટ હારી ગયું છે, જે તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે વર્ષ 2021માં 1708 ટેસ્ટ રન બનાવ્યા હતા પરંતુ આ યાદીમાં બીજા નંબરનો બેટ્સમેન માત્ર 530 રન જ બનાવી શક્યો હતો. આના પરથી તમે સમજી શકો છો કે ટેસ્ટ ફોર્મેટમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન આટલું ખરાબ કેમ રહ્યું છે.

ઈંગ્લેન્ડ વર્ષ 2021માં કુલ 9 ટેસ્ટ હારી ગયું છે, જે તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે વર્ષ 2021માં 1708 ટેસ્ટ રન બનાવ્યા હતા પરંતુ આ યાદીમાં બીજા નંબરનો બેટ્સમેન માત્ર 530 રન જ બનાવી શક્યો હતો. આના પરથી તમે સમજી શકો છો કે ટેસ્ટ ફોર્મેટમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન આટલું ખરાબ કેમ રહ્યું છે.

5 / 5

 

 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">