AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20 વર્ષની ઉંમરે થયું કરિયર સમાપ્ત, હવે નક્કી કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું ભાગ્ય, BCCIએ કરી મોટી જાહેરાત

ટીમ ઈન્ડિયાના નવા સિલેક્ટરની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ મંગળવારે જાહેરાત કરી કે ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રા નવા પસંદગીકાર હશે. અજય રાત્રાએ સલિલ અંકોલાની જગ્યા લીધી છે.

| Updated on: Sep 03, 2024 | 8:29 PM
Share
ટીમ ઈન્ડિયાના નવા સિલેક્ટરની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ પૂર્વ વિકેટકીપર અજય રાત્રાને પુરૂષોની પસંદગી સમિતિમાં સામેલ કર્યા છે. BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિએ મંગળવારે નિર્ણય લીધો કે અજય રાત્રા ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિના નવા સભ્ય હશે. હવે તે ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથે મળીને ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. અજય રાત્રાએ સલિલ અંકોલાની જગ્યા લીધી છે.

ટીમ ઈન્ડિયાના નવા સિલેક્ટરની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ પૂર્વ વિકેટકીપર અજય રાત્રાને પુરૂષોની પસંદગી સમિતિમાં સામેલ કર્યા છે. BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિએ મંગળવારે નિર્ણય લીધો કે અજય રાત્રા ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિના નવા સભ્ય હશે. હવે તે ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથે મળીને ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. અજય રાત્રાએ સલિલ અંકોલાની જગ્યા લીધી છે.

1 / 5
અજય રાત્રા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સ્થાનિક ક્રિકેટનો પણ સારો અનુભવ ધરાવે છે. તેઓ આસામ, પંજાબ અને ઉત્તર પ્રદેશના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેણે 2023માં ટીમ ઈન્ડિયા સાથે પણ કામ કર્યું છે. તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં હતો.

અજય રાત્રા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સ્થાનિક ક્રિકેટનો પણ સારો અનુભવ ધરાવે છે. તેઓ આસામ, પંજાબ અને ઉત્તર પ્રદેશના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેણે 2023માં ટીમ ઈન્ડિયા સાથે પણ કામ કર્યું છે. તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં હતો.

2 / 5
અજય રાત્રાએ 19 જાન્યુઆરી, 2022ના રોજ ટીમ ઈન્ડિયા માટે તેની ODI ડેબ્યૂ કરી હતી, તેણે ઈંગ્લેન્ડ સામે પ્રથમ મેચ રમી હતી. તેણે તેની પ્રથમ ટેસ્ટ મેચ 19 એપ્રિલે વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. જો કે, રાત્રાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 9 મહિનામાં સમાપ્ત થઈ ગઈ. અજય રાત્રાએ 6 ટેસ્ટમાં 18.11ની એવરેજથી 163 રન બનાવ્યા હતા અને પોતાના બેટથી એક સદી પણ ફટકારી હતી.

અજય રાત્રાએ 19 જાન્યુઆરી, 2022ના રોજ ટીમ ઈન્ડિયા માટે તેની ODI ડેબ્યૂ કરી હતી, તેણે ઈંગ્લેન્ડ સામે પ્રથમ મેચ રમી હતી. તેણે તેની પ્રથમ ટેસ્ટ મેચ 19 એપ્રિલે વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. જો કે, રાત્રાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 9 મહિનામાં સમાપ્ત થઈ ગઈ. અજય રાત્રાએ 6 ટેસ્ટમાં 18.11ની એવરેજથી 163 રન બનાવ્યા હતા અને પોતાના બેટથી એક સદી પણ ફટકારી હતી.

3 / 5
અજય રાત્રા 20 વર્ષની ઉંમરે ટેસ્ટ સદી ફટકારી ભારત માટે ટેસ્ટ સદી ફટકારનાર સૌથી યુવા વિકેટકીપર બન્યો હતો. આ સિવાય રાત્રાએ ODI ક્રિકેટમાં 12 મેચ રમી હતી અને આ મેચોમાં તે માત્ર 90 રન જ બનાવી શક્યો હતો. અજય રાત્રાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માત્ર 20 વર્ષની ઉંમરે સમાપ્ત થઈ ગઈ.

અજય રાત્રા 20 વર્ષની ઉંમરે ટેસ્ટ સદી ફટકારી ભારત માટે ટેસ્ટ સદી ફટકારનાર સૌથી યુવા વિકેટકીપર બન્યો હતો. આ સિવાય રાત્રાએ ODI ક્રિકેટમાં 12 મેચ રમી હતી અને આ મેચોમાં તે માત્ર 90 રન જ બનાવી શક્યો હતો. અજય રાત્રાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માત્ર 20 વર્ષની ઉંમરે સમાપ્ત થઈ ગઈ.

4 / 5
અજય રાત્રાને 2002માં જ ઈજા થઈ હતી, ત્યારબાદ તે ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો હતો. પાર્થિવ પટેલે તેનું સ્થાન લીધું અને તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી યુવા ક્રિકેટર બન્યો. આ પછી રાત્રા ક્યારેય ટીમ ઈન્ડિયામાં પરત ફરી શક્યો નહીં. પાર્થિવ પછી, દિનેશ કાર્તિક અને પછી એમએસ ધોનીએ ટીમમાં જગ્યા બનાવી અને રાત્રાની કારકિર્દી માત્ર 18 આંતરરાષ્ટ્રીય મેચો સુધી સીમિત રહી.

અજય રાત્રાને 2002માં જ ઈજા થઈ હતી, ત્યારબાદ તે ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો હતો. પાર્થિવ પટેલે તેનું સ્થાન લીધું અને તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી યુવા ક્રિકેટર બન્યો. આ પછી રાત્રા ક્યારેય ટીમ ઈન્ડિયામાં પરત ફરી શક્યો નહીં. પાર્થિવ પછી, દિનેશ કાર્તિક અને પછી એમએસ ધોનીએ ટીમમાં જગ્યા બનાવી અને રાત્રાની કારકિર્દી માત્ર 18 આંતરરાષ્ટ્રીય મેચો સુધી સીમિત રહી.

5 / 5
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
g clip-path="url(#clip0_868_265)">