20 વર્ષની ઉંમરે થયું કરિયર સમાપ્ત, હવે નક્કી કરશે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું ભાગ્ય, BCCIએ કરી મોટી જાહેરાત

ટીમ ઈન્ડિયાના નવા સિલેક્ટરની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ મંગળવારે જાહેરાત કરી કે ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રા નવા પસંદગીકાર હશે. અજય રાત્રાએ સલિલ અંકોલાની જગ્યા લીધી છે.

| Updated on: Sep 03, 2024 | 8:29 PM
ટીમ ઈન્ડિયાના નવા સિલેક્ટરની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ પૂર્વ વિકેટકીપર અજય રાત્રાને પુરૂષોની પસંદગી સમિતિમાં સામેલ કર્યા છે. BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિએ મંગળવારે નિર્ણય લીધો કે અજય રાત્રા ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિના નવા સભ્ય હશે. હવે તે ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથે મળીને ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. અજય રાત્રાએ સલિલ અંકોલાની જગ્યા લીધી છે.

ટીમ ઈન્ડિયાના નવા સિલેક્ટરની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ પૂર્વ વિકેટકીપર અજય રાત્રાને પુરૂષોની પસંદગી સમિતિમાં સામેલ કર્યા છે. BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિએ મંગળવારે નિર્ણય લીધો કે અજય રાત્રા ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિના નવા સભ્ય હશે. હવે તે ચીફ સિલેક્ટર અજીત અગરકર સાથે મળીને ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. અજય રાત્રાએ સલિલ અંકોલાની જગ્યા લીધી છે.

1 / 5
અજય રાત્રા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સ્થાનિક ક્રિકેટનો પણ સારો અનુભવ ધરાવે છે. તેઓ આસામ, પંજાબ અને ઉત્તર પ્રદેશના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેણે 2023માં ટીમ ઈન્ડિયા સાથે પણ કામ કર્યું છે. તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં હતો.

અજય રાત્રા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે સ્થાનિક ક્રિકેટનો પણ સારો અનુભવ ધરાવે છે. તેઓ આસામ, પંજાબ અને ઉત્તર પ્રદેશના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેણે 2023માં ટીમ ઈન્ડિયા સાથે પણ કામ કર્યું છે. તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં હતો.

2 / 5
અજય રાત્રાએ 19 જાન્યુઆરી, 2022ના રોજ ટીમ ઈન્ડિયા માટે તેની ODI ડેબ્યૂ કરી હતી, તેણે ઈંગ્લેન્ડ સામે પ્રથમ મેચ રમી હતી. તેણે તેની પ્રથમ ટેસ્ટ મેચ 19 એપ્રિલે વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. જો કે, રાત્રાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 9 મહિનામાં સમાપ્ત થઈ ગઈ. અજય રાત્રાએ 6 ટેસ્ટમાં 18.11ની એવરેજથી 163 રન બનાવ્યા હતા અને પોતાના બેટથી એક સદી પણ ફટકારી હતી.

અજય રાત્રાએ 19 જાન્યુઆરી, 2022ના રોજ ટીમ ઈન્ડિયા માટે તેની ODI ડેબ્યૂ કરી હતી, તેણે ઈંગ્લેન્ડ સામે પ્રથમ મેચ રમી હતી. તેણે તેની પ્રથમ ટેસ્ટ મેચ 19 એપ્રિલે વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. જો કે, રાત્રાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 9 મહિનામાં સમાપ્ત થઈ ગઈ. અજય રાત્રાએ 6 ટેસ્ટમાં 18.11ની એવરેજથી 163 રન બનાવ્યા હતા અને પોતાના બેટથી એક સદી પણ ફટકારી હતી.

3 / 5
અજય રાત્રા 20 વર્ષની ઉંમરે ટેસ્ટ સદી ફટકારી ભારત માટે ટેસ્ટ સદી ફટકારનાર સૌથી યુવા વિકેટકીપર બન્યો હતો. આ સિવાય રાત્રાએ ODI ક્રિકેટમાં 12 મેચ રમી હતી અને આ મેચોમાં તે માત્ર 90 રન જ બનાવી શક્યો હતો. અજય રાત્રાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માત્ર 20 વર્ષની ઉંમરે સમાપ્ત થઈ ગઈ.

અજય રાત્રા 20 વર્ષની ઉંમરે ટેસ્ટ સદી ફટકારી ભારત માટે ટેસ્ટ સદી ફટકારનાર સૌથી યુવા વિકેટકીપર બન્યો હતો. આ સિવાય રાત્રાએ ODI ક્રિકેટમાં 12 મેચ રમી હતી અને આ મેચોમાં તે માત્ર 90 રન જ બનાવી શક્યો હતો. અજય રાત્રાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માત્ર 20 વર્ષની ઉંમરે સમાપ્ત થઈ ગઈ.

4 / 5
અજય રાત્રાને 2002માં જ ઈજા થઈ હતી, ત્યારબાદ તે ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો હતો. પાર્થિવ પટેલે તેનું સ્થાન લીધું અને તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી યુવા ક્રિકેટર બન્યો. આ પછી રાત્રા ક્યારેય ટીમ ઈન્ડિયામાં પરત ફરી શક્યો નહીં. પાર્થિવ પછી, દિનેશ કાર્તિક અને પછી એમએસ ધોનીએ ટીમમાં જગ્યા બનાવી અને રાત્રાની કારકિર્દી માત્ર 18 આંતરરાષ્ટ્રીય મેચો સુધી સીમિત રહી.

અજય રાત્રાને 2002માં જ ઈજા થઈ હતી, ત્યારબાદ તે ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો હતો. પાર્થિવ પટેલે તેનું સ્થાન લીધું અને તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી યુવા ક્રિકેટર બન્યો. આ પછી રાત્રા ક્યારેય ટીમ ઈન્ડિયામાં પરત ફરી શક્યો નહીં. પાર્થિવ પછી, દિનેશ કાર્તિક અને પછી એમએસ ધોનીએ ટીમમાં જગ્યા બનાવી અને રાત્રાની કારકિર્દી માત્ર 18 આંતરરાષ્ટ્રીય મેચો સુધી સીમિત રહી.

5 / 5
Follow Us:
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">