જયા કિશોરી સાથે લગ્ન કરશે બાગેશ્વર મહારાજ ? જાણો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ શું જવાબ આપ્યો

TV9 GUJARATI

|

Updated on: Jan 23, 2023 | 1:45 PM

એક ઈન્ટરવ્યુમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સત્ય જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં પોતાના દરબારને લઈ ચર્ચામાં છે. જ્યારે જયા કિશોરી પ્રખ્યાત વક્તા અને કથાકાર છે.

Bageshwar Maharaj 
(file photo)

Bageshwar Maharaj new controversy with his statement about Tukaram's wife

1 / 5
શું બાગેશ્વર ધામના પ્રખ્યાત પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર લગ્ન કરવા જઈ રહ્યા છે? શું ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર અને કથાવાચક જયા કિશોરી સાથે સાત ફેરા લેશે? મહત્વનું છે કે, સોશિયલ મીડિયામાં એવી વાતો ચાલી રહી છે કે બંને વાર્તાકારો લગ્ન કરવા જઈ રહ્યા છે. એક ખાનગી મીડિયા સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આ વિશે જાણકારી આપી હતી.

શું બાગેશ્વર ધામના પ્રખ્યાત પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર લગ્ન કરવા જઈ રહ્યા છે? શું ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર અને કથાવાચક જયા કિશોરી સાથે સાત ફેરા લેશે? મહત્વનું છે કે, સોશિયલ મીડિયામાં એવી વાતો ચાલી રહી છે કે બંને વાર્તાકારો લગ્ન કરવા જઈ રહ્યા છે. એક ખાનગી મીડિયા સંસ્થાને આપેલા ઈન્ટરવ્યુમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આ વિશે જાણકારી આપી હતી.

2 / 5
બાગેશ્વર મહારાજ જયા કિશોરી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે કહ્યું આ મામલે કેટલી સત્યતા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમના લગ્નને લઈને અનેકવાર સવાલ કરવામાં આવ્યા છે, જેના પર તેમણે ખુલ્લો જવાબ આપ્યો છે. તેમણે જયા કિશોરી સાથે લગ્નની વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. ખરેખર, ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયા કિશોરીના લગ્નના ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

બાગેશ્વર મહારાજ જયા કિશોરી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતે કહ્યું આ મામલે કેટલી સત્યતા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમના લગ્નને લઈને અનેકવાર સવાલ કરવામાં આવ્યા છે, જેના પર તેમણે ખુલ્લો જવાબ આપ્યો છે. તેમણે જયા કિશોરી સાથે લગ્નની વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. ખરેખર, ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયા કિશોરીના લગ્નના ફેક ન્યૂઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

3 / 5
જયા કિશોરી સાથે લગ્નની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેને ખોટી ગણાવી હતી અને કહ્યું, આ વાત ખોટી છે. અમને એવી કોઈ લાગણી નથી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના દૈવી દરબારના કારણે અનેક વાર ચર્ચામાં આવ્યા છે. કેટલાક તેમની ટીકા પણ કરી રહ્યા છે, તો કેટલાક તેમના કામની પ્રશંસા પણ કરી રહ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, જાદુગરો આવા કામ કરે છે. જોકે તેમને માનનારાઓની સંખ્યા લાખોમાં છે. હવે જયા કિશોરી સાથેના તેમના લગ્નના વાયરલ સમાચારે હલચલ મચાવી દીધી છે.

જયા કિશોરી સાથે લગ્નની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેને ખોટી ગણાવી હતી અને કહ્યું, આ વાત ખોટી છે. અમને એવી કોઈ લાગણી નથી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના દૈવી દરબારના કારણે અનેક વાર ચર્ચામાં આવ્યા છે. કેટલાક તેમની ટીકા પણ કરી રહ્યા છે, તો કેટલાક તેમના કામની પ્રશંસા પણ કરી રહ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, જાદુગરો આવા કામ કરે છે. જોકે તેમને માનનારાઓની સંખ્યા લાખોમાં છે. હવે જયા કિશોરી સાથેના તેમના લગ્નના વાયરલ સમાચારે હલચલ મચાવી દીધી છે.

4 / 5
જયા કિશોરી સાથેના લગ્નના મામલે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, 'અમે આ અફવાથી ખૂબ નારાજ હતા. અમે લેખિત નિવેદન પણ આપ્યું હતું કે, કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પ્રસિદ્ધિ હોય ત્યારે બદનામી પણ સાથે આવે છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ માત્ર 26 વર્ષની વયે ઘણી ખ્યાતિ અને નામ મેળવ્યું છે. દેશ સિવાય વિદેશોમાં પણ તેમની ચર્ચા છે.

જયા કિશોરી સાથેના લગ્નના મામલે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, 'અમે આ અફવાથી ખૂબ નારાજ હતા. અમે લેખિત નિવેદન પણ આપ્યું હતું કે, કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પ્રસિદ્ધિ હોય ત્યારે બદનામી પણ સાથે આવે છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ માત્ર 26 વર્ષની વયે ઘણી ખ્યાતિ અને નામ મેળવ્યું છે. દેશ સિવાય વિદેશોમાં પણ તેમની ચર્ચા છે.

5 / 5

Latest News Updates

Follow us

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati