AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલીવુડ અભિનેતા John Abraham બન્યા અમદાવાદના મહેમાન, જાણો શહેરના ક્યા સ્થળની કરી મુલાકાત

કોરોનાકાળ બાદ વિવિધ થિયેટરો ફરી ધમધમવા લાગ્યા છે. ત્યારે પોતાની આગામી ફિલ્મ અટેકના પ્રમોશન માટે જાણીતા ફિલ્મ અભિનેતા અને યુવાનોના પ્રણેતા જોન અબ્રાહમ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા.

Naresh Rajora
| Edited By: | Updated on: Mar 29, 2022 | 10:02 PM
Share
આગામી ફિલ્મના પ્રમોશન માટે જાણીતા અભિનેતા જોન અબ્રાહમ આજે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા. તેમણે સાયન્સ સીટીની મુલાકાત લીધી અને ટેક્નોલોજીના વિકાસને લઇને અચંબિત થઈ ગયા.

આગામી ફિલ્મના પ્રમોશન માટે જાણીતા અભિનેતા જોન અબ્રાહમ આજે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા. તેમણે સાયન્સ સીટીની મુલાકાત લીધી અને ટેક્નોલોજીના વિકાસને લઇને અચંબિત થઈ ગયા.

1 / 5
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને વિવિધ ટેક્નોલોજીના વિકાસને લઈ વિશ્વભરમાં પોતાનું આગવું સ્થાન ધરાવનાર સાયન્સ સીટીની મુલાકાત લઈને તેઓ અચંબિત થયા. સાયન્સ સીટીમાં પ્રવેશતા સમયે મુકાયેલા રોબોટે તેમનું સ્વાગત કર્યું અને અભિનેતા રોબોટ સાથે વાતચીત કરતા પણ નજરે પડ્યા. ત્યારબાદ સાયન્સ સિટીમાં ઉભા કરાયેલા વિવિધ આકર્ષણોની પણ તેમણે મુલાકાત લીધી.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને વિવિધ ટેક્નોલોજીના વિકાસને લઈ વિશ્વભરમાં પોતાનું આગવું સ્થાન ધરાવનાર સાયન્સ સીટીની મુલાકાત લઈને તેઓ અચંબિત થયા. સાયન્સ સીટીમાં પ્રવેશતા સમયે મુકાયેલા રોબોટે તેમનું સ્વાગત કર્યું અને અભિનેતા રોબોટ સાથે વાતચીત કરતા પણ નજરે પડ્યા. ત્યારબાદ સાયન્સ સિટીમાં ઉભા કરાયેલા વિવિધ આકર્ષણોની પણ તેમણે મુલાકાત લીધી.

2 / 5
કોરોનાકાળ બાદ વિવિધ થિયેટરો ફરી ધમધમવા લાગ્યા છે. ત્યારે પોતાની આગામી ફિલ્મ અટેકના પ્રમોશન માટે જાણીતા ફિલ્મ અભિનેતા અને યુવાનોના પ્રણેતા જોન અબ્રાહમ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા.

કોરોનાકાળ બાદ વિવિધ થિયેટરો ફરી ધમધમવા લાગ્યા છે. ત્યારે પોતાની આગામી ફિલ્મ અટેકના પ્રમોશન માટે જાણીતા ફિલ્મ અભિનેતા અને યુવાનોના પ્રણેતા જોન અબ્રાહમ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા.

3 / 5
TV9 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે આવનારો સમય છે તે ટેક્નોલોજીને સમર્પિત સમય હશે તથા હાલ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સથી તૈયાર કરાયેલા રોબોટ મુકાયા છે. તે સામાન્ય જનજીવનમાં પણ હોવા જોઈએ, પરંતુ તેને આવતા હજી લાંબો સમય લાગશે. તેમણે જણાવ્યું કે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ તેમનું મનપસંદ શહેર છે. થોડા થોડા દિવસે ગુજરાતી થાળી અને ગુજરાતી ભોજન પ્રત્યેનો પ્રેમ તેમને અમદાવાદ ખેંચી લાવે છે.

TV9 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે આવનારો સમય છે તે ટેક્નોલોજીને સમર્પિત સમય હશે તથા હાલ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સથી તૈયાર કરાયેલા રોબોટ મુકાયા છે. તે સામાન્ય જનજીવનમાં પણ હોવા જોઈએ, પરંતુ તેને આવતા હજી લાંબો સમય લાગશે. તેમણે જણાવ્યું કે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ તેમનું મનપસંદ શહેર છે. થોડા થોડા દિવસે ગુજરાતી થાળી અને ગુજરાતી ભોજન પ્રત્યેનો પ્રેમ તેમને અમદાવાદ ખેંચી લાવે છે.

4 / 5
પોતાની આવનારી ફિલ્મ અટેક વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે આ એક સત્ય હકીકત અને આવનારા વિઝન ઉપર તૈયાર કરાયેલી ફિલ્મ છે. જે લાખો યુવાનોને ટેક્નોલોજી પ્રત્યે પ્રેરિત કરે છે. ( Photos By- Naresh Rajora, Edited By- Omprakash Sharma)

પોતાની આવનારી ફિલ્મ અટેક વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે આ એક સત્ય હકીકત અને આવનારા વિઝન ઉપર તૈયાર કરાયેલી ફિલ્મ છે. જે લાખો યુવાનોને ટેક્નોલોજી પ્રત્યે પ્રેરિત કરે છે. ( Photos By- Naresh Rajora, Edited By- Omprakash Sharma)

5 / 5
Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">