ફેમસ ટાયર બનાવતી કંપની ₹6 ફેસ વેલ્યુના પ્રત્યેક ઇક્વિટી શેર પર અધધ 600% ડિવિડન્ડ ચૂકવશે

ભારતની સૌથી લોકપ્રિય ટાયર બ્રાન્ડ એપોલો ટાયર્સ કંપનીએ તેના રોકાણકારોને ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ માટે રેકોર્ડ ડેટ પણ નક્કી કરવામાં આવી છે.

| Updated on: Jun 24, 2024 | 7:34 PM
Apollo Tyres Divided 2024- ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની એપોલો ટાયરએ તેના રોકાણકારોને ડિવિડન્ડની જાહેરાત કરી છે. એપોલો ટાયરના ડિવિડન્ડના સમાચાર આવતાની સાથે જ શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એપોલો ટાયર્સની બોર્ડ મીટિંગ 14 મે, 2024ના રોજ યોજાઈ હતી, જેમાં કંપનીએ ત્રિમાસિક પરિણામો તેમજ અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

Apollo Tyres Divided 2024- ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની એપોલો ટાયરએ તેના રોકાણકારોને ડિવિડન્ડની જાહેરાત કરી છે. એપોલો ટાયરના ડિવિડન્ડના સમાચાર આવતાની સાથે જ શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. એપોલો ટાયર્સની બોર્ડ મીટિંગ 14 મે, 2024ના રોજ યોજાઈ હતી, જેમાં કંપનીએ ત્રિમાસિક પરિણામો તેમજ અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

1 / 5
Apollo Tyres Divided 2024 Record Date- એપોલો ટાયર્સ કંપની નાણાકીય વર્ષ 2024 માટે ₹6 ફેસ વેલ્યુના પ્રત્યેક ઇક્વિટી શેર પર 600% સુધીનું ડિવિડન્ડ ચૂકવશે. આ માટેની રેકોર્ડ ડેટ 5 જુલાઈ, 2024 નક્કી કરવામાં આવી છે. જો તમે પણ Apollo Tyres ના ડિવિડન્ડનો લાભ લેવા માંગો છો, તો તમારે 5 જુલાઈ, 2024 પહેલા આ કંપનીના શેર ખરીદવા પડશે.

Apollo Tyres Divided 2024 Record Date- એપોલો ટાયર્સ કંપની નાણાકીય વર્ષ 2024 માટે ₹6 ફેસ વેલ્યુના પ્રત્યેક ઇક્વિટી શેર પર 600% સુધીનું ડિવિડન્ડ ચૂકવશે. આ માટેની રેકોર્ડ ડેટ 5 જુલાઈ, 2024 નક્કી કરવામાં આવી છે. જો તમે પણ Apollo Tyres ના ડિવિડન્ડનો લાભ લેવા માંગો છો, તો તમારે 5 જુલાઈ, 2024 પહેલા આ કંપનીના શેર ખરીદવા પડશે.

2 / 5
Apollo Tyres Divided History- વર્ષ 2024 માટે એપોલો ટાયર્સનું આ પ્રથમ ડિવિડન્ડ છે. આમાં કંપની પ્રતિ શેર 6 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ આપશે. ગયા વર્ષે કંપનીએ બે વખત ડિવિડન્ડ આપ્યું હતું, જેમાંથી એક સ્પેશિયલ ડિવિડન્ડ હતું. બંને ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 14 જુલાઈ, 2023 હતી.વર્ષ 2023 માં, પ્રથમ ડિવિડન્ડ ₹5 પ્રતિ શેરના ભાવે આપવામાં આવ્યું હતું, અને બીજું ડિવિડન્ડ ₹4 પ્રતિ શેરના ભાવે આપવામાં આવ્યું હતું. વર્ષ 2022 માં, કંપનીએ માત્ર એક જ વાર ડિવિડન્ડ આપ્યું હતું જે પ્રતિ શેર 3.25 રૂપિયા હતું.

Apollo Tyres Divided History- વર્ષ 2024 માટે એપોલો ટાયર્સનું આ પ્રથમ ડિવિડન્ડ છે. આમાં કંપની પ્રતિ શેર 6 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ આપશે. ગયા વર્ષે કંપનીએ બે વખત ડિવિડન્ડ આપ્યું હતું, જેમાંથી એક સ્પેશિયલ ડિવિડન્ડ હતું. બંને ડિવિડન્ડની રેકોર્ડ તારીખ 14 જુલાઈ, 2023 હતી.વર્ષ 2023 માં, પ્રથમ ડિવિડન્ડ ₹5 પ્રતિ શેરના ભાવે આપવામાં આવ્યું હતું, અને બીજું ડિવિડન્ડ ₹4 પ્રતિ શેરના ભાવે આપવામાં આવ્યું હતું. વર્ષ 2022 માં, કંપનીએ માત્ર એક જ વાર ડિવિડન્ડ આપ્યું હતું જે પ્રતિ શેર 3.25 રૂપિયા હતું.

3 / 5
Apollo Tyres Share Price- એપોલો ટાયર્સનો શેર આજે રૂ.  500 પર ટ્રેડ થઈ રહ્યો છે. Apollo Tires એ છેલ્લા એક સપ્તાહમાં 15% સુધી અને છેલ્લા 1 વર્ષમાં 85% સુધીનું વળતર આપ્યું છે. અપોલો ટાયર્સનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 365 રહ્યો છે, જ્યારે 52 સપ્તાહનો ઉચ્ચતમ ભાવ રૂ. 560 રહ્યો છે.

Apollo Tyres Share Price- એપોલો ટાયર્સનો શેર આજે રૂ. 500 પર ટ્રેડ થઈ રહ્યો છે. Apollo Tires એ છેલ્લા એક સપ્તાહમાં 15% સુધી અને છેલ્લા 1 વર્ષમાં 85% સુધીનું વળતર આપ્યું છે. અપોલો ટાયર્સનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 365 રહ્યો છે, જ્યારે 52 સપ્તાહનો ઉચ્ચતમ ભાવ રૂ. 560 રહ્યો છે.

4 / 5
Apollo Tyres એ ભારતમાં બીજા નંબરની સૌથી લોકપ્રિય ટાયર બ્રાન્ડ છે. આ કંપની ઘણા પ્રકારના વાહનો માટે ટાયર બનાવે છે જેમાં બાઇક, સ્કૂટર, કાર, ટ્રક, બસ, કૃષિ, ઔદ્યોગિક, ખાસ, સાયકલ અને ઑફ-રોડ વાહનો વગેરેનો સમાવેશ થાય છે.

Apollo Tyres એ ભારતમાં બીજા નંબરની સૌથી લોકપ્રિય ટાયર બ્રાન્ડ છે. આ કંપની ઘણા પ્રકારના વાહનો માટે ટાયર બનાવે છે જેમાં બાઇક, સ્કૂટર, કાર, ટ્રક, બસ, કૃષિ, ઔદ્યોગિક, ખાસ, સાયકલ અને ઑફ-રોડ વાહનો વગેરેનો સમાવેશ થાય છે.

5 / 5
Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">