Ankita Lokhande wedding : અંકિતા લોખંડે અને વિકી જૈનનું રાયપુરમાં યોજાનાર રિસેપ્શન કેન્સલ, જાણો શું છે કારણ
અંકિતા લોખંડે સાથે લગ્ન કર્યા બાદ વિકી જૈન તેના શહેર રાયપુરમાં રિસેપ્શન કરવા માગતો હતો. તે ત્યાં પણ તેના પરિવાર સાથે એક ભવ્ય પાર્ટી કરવા જઈ રહ્યો હતો, પરંતુ કોવિડને કારણે આ પ્લાન કેન્સલ થઈ ગયો.
Latest News Updates
Most Read Stories