AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ankita Lokhande wedding : અંકિતા લોખંડે અને વિકી જૈનનું રાયપુરમાં યોજાનાર રિસેપ્શન કેન્સલ, જાણો શું છે કારણ

અંકિતા લોખંડે સાથે લગ્ન કર્યા બાદ વિકી જૈન તેના શહેર રાયપુરમાં રિસેપ્શન કરવા માગતો હતો. તે ત્યાં પણ તેના પરિવાર સાથે એક ભવ્ય પાર્ટી કરવા જઈ રહ્યો હતો, પરંતુ કોવિડને કારણે આ પ્લાન કેન્સલ થઈ ગયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 1:59 PM
Share
અંકિતા લોખંડે અને વિકી જૈન 14 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા હતા અને બંનેએ હવે તેમના જીવનની નવી સફર શરૂ કરી છે.
મુંબઈમાં બંનેના ભવ્ય લગ્ન થયા હતા જેમાં ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. અંકિતા અને વિકીની મહેંદીથી લઈને રિસેપ્શન સુધીના તમામ ફંક્શન ખૂબ જ ભવ્ય હતા. મુંબઈમાં તમામ ફંક્શન્સ પૂરા થયા પછી, બંનેએ રાયપુરમાં રિસેપ્શન આપવાનું હતું કારણ કે વિકી ત્યાંનો રહેવાસી છે અને તે ત્યાં પણ બધા સાથે ઉજવણી કરવા માંગે છે.

અંકિતા લોખંડે અને વિકી જૈન 14 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા હતા અને બંનેએ હવે તેમના જીવનની નવી સફર શરૂ કરી છે. મુંબઈમાં બંનેના ભવ્ય લગ્ન થયા હતા જેમાં ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. અંકિતા અને વિકીની મહેંદીથી લઈને રિસેપ્શન સુધીના તમામ ફંક્શન ખૂબ જ ભવ્ય હતા. મુંબઈમાં તમામ ફંક્શન્સ પૂરા થયા પછી, બંનેએ રાયપુરમાં રિસેપ્શન આપવાનું હતું કારણ કે વિકી ત્યાંનો રહેવાસી છે અને તે ત્યાં પણ બધા સાથે ઉજવણી કરવા માંગે છે.

1 / 5
જો કે હવે જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ વિકી અને અંકિતાનું રાયપુર રિસેપ્શન કેન્સલ કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, કોવિડ 19 ના વધતા જતા કેસોને કારણે બંનેનું રાયપુર રિસેપ્શન કેન્સલ કરવામાં આવ્યું છે. ખરેખર, કોવિડ જે રીતે ઝડપથી વધી રહ્યો છે અને પછી ઓમિક્રોનના કેસ પણ સામે આવી રહ્યા છે, તેને જોતા બંનેએ તમામ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને રિસેપ્શન્સ રદ કર્યુ છે.

જો કે હવે જે સમાચાર સામે આવ્યા છે તે મુજબ વિકી અને અંકિતાનું રાયપુર રિસેપ્શન કેન્સલ કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, કોવિડ 19 ના વધતા જતા કેસોને કારણે બંનેનું રાયપુર રિસેપ્શન કેન્સલ કરવામાં આવ્યું છે. ખરેખર, કોવિડ જે રીતે ઝડપથી વધી રહ્યો છે અને પછી ઓમિક્રોનના કેસ પણ સામે આવી રહ્યા છે, તેને જોતા બંનેએ તમામ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને રિસેપ્શન્સ રદ કર્યુ છે.

2 / 5
હવે જ્યારે કોવિડનો કહેર ઓછો થશે, ત્યારે બંને રાયપુરમાં રિસેપ્શન આપશે. તમને જણાવી દઈએ કે ગુરુવારે બંને લગ્ન બાદ પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. અંકિતા ગઈકાલે જ વિકીના ઘરમાં પ્રવેશી છે.

હવે જ્યારે કોવિડનો કહેર ઓછો થશે, ત્યારે બંને રાયપુરમાં રિસેપ્શન આપશે. તમને જણાવી દઈએ કે ગુરુવારે બંને લગ્ન બાદ પહેલીવાર સાથે જોવા મળ્યા હતા. અંકિતા ગઈકાલે જ વિકીના ઘરમાં પ્રવેશી છે.

3 / 5
ગૃહ પ્રવેશ પછી અંકિતા અને વિકીએ મિત્રો સાથે પાયજામા પાર્ટી કરી હતી, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ગૃહ પ્રવેશ પછી અંકિતા અને વિકીએ મિત્રો સાથે પાયજામા પાર્ટી કરી હતી, જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

4 / 5
તમને જણાવી દઈએ કે એવા અહેવાલો છે કે લગ્ન પછી વિકીએ અંકિતાને માલદીવમાં 50 કરોડનો પ્રાઈવેટ વિલા ગિફ્ટ કર્યો છે. આ સાથે જ અંકિતાએ વિકીને 8 કરોડની યાટ ગિફ્ટ કરી છે.

તમને જણાવી દઈએ કે એવા અહેવાલો છે કે લગ્ન પછી વિકીએ અંકિતાને માલદીવમાં 50 કરોડનો પ્રાઈવેટ વિલા ગિફ્ટ કર્યો છે. આ સાથે જ અંકિતાએ વિકીને 8 કરોડની યાટ ગિફ્ટ કરી છે.

5 / 5
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">