Banaskantha: પ્રસિદ્ધ અંબાજી મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યુ, નવરાત્રીને લઈ સુંદર સજાવટ, જુઓ Photo

પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યુ છે. મા જગદંબાની આરાધનાના તહેવાર નવરાત્રીને લઈ અંબાજી મંદિરને ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. મંદિરને ઝળહળતી રોશનીથી સજાવાયુ છે. અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા મહોત્સવની રમઝટ જામતી હોય છે. પવિત્ર ચાચર ચોકમાં ગરબાનુ ખૂબ જ મહત્વ છે અને અહીં દૂર દૂર થી શ્રદ્ધાળુઓ દર્શન કરવાની સાથે નવરાત્રીમાં ગરબા ગાવા માટે પહોંચતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 3:57 PM
પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યુ છે. મા જગદંબાની આરાધનાના તહેવાર નવરાત્રીને લઈ અંબાજી મંદિરને ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. મંદિરને ઝળહળતી રોશનીથી સજાવાયુ છે.

પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યુ છે. મા જગદંબાની આરાધનાના તહેવાર નવરાત્રીને લઈ અંબાજી મંદિરને ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. મંદિરને ઝળહળતી રોશનીથી સજાવાયુ છે.

1 / 5
અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા મહોત્સવની રમઝટ જામતી હોય છે. પવિત્ર ચાચર ચોકમાં ગરબાનુ ખૂબ જ મહત્વ છે અને અહીં દૂર દૂર થી શ્રદ્ધાળુઓ દર્શન કરવાની સાથે નવરાત્રીમાં ગરબા ગાવા માટે પહોંચતા હોય છે.

અંબાજીના ચાચર ચોકમાં નવરાત્રીના ગરબા મહોત્સવની રમઝટ જામતી હોય છે. પવિત્ર ચાચર ચોકમાં ગરબાનુ ખૂબ જ મહત્વ છે અને અહીં દૂર દૂર થી શ્રદ્ધાળુઓ દર્શન કરવાની સાથે નવરાત્રીમાં ગરબા ગાવા માટે પહોંચતા હોય છે.

2 / 5
નવરાત્રીને અંબાજી મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. સુંદર શણગાર સજાવાયો છે. મંદિરમાં સુંદર રોશની કરવામાં આવી છે, જેને લઈ મંદિંર ઝળહળી ઉઠ્યુ છે. ભાદરવી પૂનમ દરમિયાન પણ અંબાજી સરસ શણગારવામાં આવ્યુ હતુ.

નવરાત્રીને અંબાજી મંદિરને સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. સુંદર શણગાર સજાવાયો છે. મંદિરમાં સુંદર રોશની કરવામાં આવી છે, જેને લઈ મંદિંર ઝળહળી ઉઠ્યુ છે. ભાદરવી પૂનમ દરમિયાન પણ અંબાજી સરસ શણગારવામાં આવ્યુ હતુ.

3 / 5
ચાચર ચોકમાં આ વખતે માત્ર મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વહિવટી તંત્રએ આ મહત્વનો નિર્ણય કર્યો છે અને પુરુષોને માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતથી ચાચર ચોકમાં પુરુષોને પ્રવેશ અપાયો નથી.

ચાચર ચોકમાં આ વખતે માત્ર મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વહિવટી તંત્રએ આ મહત્વનો નિર્ણય કર્યો છે અને પુરુષોને માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતથી ચાચર ચોકમાં પુરુષોને પ્રવેશ અપાયો નથી.

4 / 5
મંદિરે ગરબા ગાવા માટે પ્રવેશ મેળવવા માટે ઓળખ દર્શાવવી જરુરી છે. આ માટે ફરજીયાત ઓળખપત્ર રજૂ કરવા માટે જણાવાયુ છે. પહેલાથી જ આ માટે વહિવટી તંત્રએ નિર્ણયોને જાહેર કર્યા હતા.

મંદિરે ગરબા ગાવા માટે પ્રવેશ મેળવવા માટે ઓળખ દર્શાવવી જરુરી છે. આ માટે ફરજીયાત ઓળખપત્ર રજૂ કરવા માટે જણાવાયુ છે. પહેલાથી જ આ માટે વહિવટી તંત્રએ નિર્ણયોને જાહેર કર્યા હતા.

5 / 5
Follow Us:
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">