AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : શું શિયાળામાં એલોવેરાનો છોડ સુકાઈ જાય છે ? અપનાવો આ ટીપ્સ

એલોવેરા છોડમાં આયુર્વેદિક ગુણ હોવાના કારણે જાણીતો છે, પરંતુ છોડની યોગ્ય કાળજી ન લેવાના કારણે તેમને નબળા બનાવી શકે છે. પીળા પાંદડા, મૂળ સડી જવા અથવા પાતળા, લાંબા પાંદડા ઘણીવાર આ સામાન્ય ભૂલોના સંકેતો આપે છે.

| Updated on: Nov 15, 2025 | 9:02 AM
Share
એલોવેરા તેના પાંદડામાં પાણી સંગ્રહ કરે છે. વધુ પડતું પાણી છોડમાં નાખવાથી મૂળ સડી શકે છે અને પાંદડા પીળા અથવા નરમ થઈ શકે છે.

એલોવેરા તેના પાંદડામાં પાણી સંગ્રહ કરે છે. વધુ પડતું પાણી છોડમાં નાખવાથી મૂળ સડી શકે છે અને પાંદડા પીળા અથવા નરમ થઈ શકે છે.

1 / 7
એલોવેરાનો છોડ ઉગાડેલી માટી સુકાઈ જાય ત્યારે તેમાં 2-3 ઈંચ પાણી નાખો. ત્યારબાદ ખાતરી કરો કે કૂંડામાં સારી રીતે ડ્રેઈન થાય.

એલોવેરાનો છોડ ઉગાડેલી માટી સુકાઈ જાય ત્યારે તેમાં 2-3 ઈંચ પાણી નાખો. ત્યારબાદ ખાતરી કરો કે કૂંડામાં સારી રીતે ડ્રેઈન થાય.

2 / 7
તમે છોડની માટીમાં રેતી, પ્યુમિસ, પર્લાઈટ ઉમેરો. તેમજ ટેરા કોટા અથવા સિરામિકના કૂંડામાં છોડ ઉગાડવો ફાયદાકારક છે.

તમે છોડની માટીમાં રેતી, પ્યુમિસ, પર્લાઈટ ઉમેરો. તેમજ ટેરા કોટા અથવા સિરામિકના કૂંડામાં છોડ ઉગાડવો ફાયદાકારક છે.

3 / 7
એલોવેરાના છોડને અંદાજે 5-6 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.

એલોવેરાના છોડને અંદાજે 5-6 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.

4 / 7
જો છોડના કૂંડાને એક જગ્યા પરથી બીજી જગ્યા પર રાખો તો ધ્યાન રાખો કે અચાનક તાપમાનમાં ફેરફાર ન થાય.

જો છોડના કૂંડાને એક જગ્યા પરથી બીજી જગ્યા પર રાખો તો ધ્યાન રાખો કે અચાનક તાપમાનમાં ફેરફાર ન થાય.

5 / 7
એલોવેરાને વધુ ખાતરની જરૂર નથી, પરંતુ તેને લાંબા સમય સુધી એક જ કૂંડામાં રાખવાથી માટીના પોષક તત્વોનો નાશ થઈ શકે છે. વર્ષમાં એક કે બે વાર હળવા સંતુલિત પ્રવાહી ખાતરનો ઉપયોગ કરો

એલોવેરાને વધુ ખાતરની જરૂર નથી, પરંતુ તેને લાંબા સમય સુધી એક જ કૂંડામાં રાખવાથી માટીના પોષક તત્વોનો નાશ થઈ શકે છે. વર્ષમાં એક કે બે વાર હળવા સંતુલિત પ્રવાહી ખાતરનો ઉપયોગ કરો

6 / 7
એલોવેરા ગરમ આબોહવા ધરાવતો છોડ છે. 10°C થી નીચેના તાપમાને તે નબળું પડી શકે છે. શિયાળાના મહિનાઓ દરમિયાન તેને ઘરમાં ગરમ ​​જગ્યાએ રાખો.

એલોવેરા ગરમ આબોહવા ધરાવતો છોડ છે. 10°C થી નીચેના તાપમાને તે નબળું પડી શકે છે. શિયાળાના મહિનાઓ દરમિયાન તેને ઘરમાં ગરમ ​​જગ્યાએ રાખો.

7 / 7

Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો.  કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. 

Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ ,મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે 25,26 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરી
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
ભર શિયાળે રાજ્યના 3 જિલ્લામાં માવઠાનું યલો એલર્ટ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : જાસલપુર ગામે જૂની જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
Breaking News : ભર શિયાળે કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">