AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : શું શિયાળામાં એલોવેરાનો છોડ સુકાઈ જાય છે ? અપનાવો આ ટીપ્સ

એલોવેરા છોડમાં આયુર્વેદિક ગુણ હોવાના કારણે જાણીતો છે, પરંતુ છોડની યોગ્ય કાળજી ન લેવાના કારણે તેમને નબળા બનાવી શકે છે. પીળા પાંદડા, મૂળ સડી જવા અથવા પાતળા, લાંબા પાંદડા ઘણીવાર આ સામાન્ય ભૂલોના સંકેતો આપે છે.

| Updated on: Nov 15, 2025 | 9:02 AM
Share
એલોવેરા તેના પાંદડામાં પાણી સંગ્રહ કરે છે. વધુ પડતું પાણી છોડમાં નાખવાથી મૂળ સડી શકે છે અને પાંદડા પીળા અથવા નરમ થઈ શકે છે.

એલોવેરા તેના પાંદડામાં પાણી સંગ્રહ કરે છે. વધુ પડતું પાણી છોડમાં નાખવાથી મૂળ સડી શકે છે અને પાંદડા પીળા અથવા નરમ થઈ શકે છે.

1 / 7
એલોવેરાનો છોડ ઉગાડેલી માટી સુકાઈ જાય ત્યારે તેમાં 2-3 ઈંચ પાણી નાખો. ત્યારબાદ ખાતરી કરો કે કૂંડામાં સારી રીતે ડ્રેઈન થાય.

એલોવેરાનો છોડ ઉગાડેલી માટી સુકાઈ જાય ત્યારે તેમાં 2-3 ઈંચ પાણી નાખો. ત્યારબાદ ખાતરી કરો કે કૂંડામાં સારી રીતે ડ્રેઈન થાય.

2 / 7
તમે છોડની માટીમાં રેતી, પ્યુમિસ, પર્લાઈટ ઉમેરો. તેમજ ટેરા કોટા અથવા સિરામિકના કૂંડામાં છોડ ઉગાડવો ફાયદાકારક છે.

તમે છોડની માટીમાં રેતી, પ્યુમિસ, પર્લાઈટ ઉમેરો. તેમજ ટેરા કોટા અથવા સિરામિકના કૂંડામાં છોડ ઉગાડવો ફાયદાકારક છે.

3 / 7
એલોવેરાના છોડને અંદાજે 5-6 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.

એલોવેરાના છોડને અંદાજે 5-6 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.

4 / 7
જો છોડના કૂંડાને એક જગ્યા પરથી બીજી જગ્યા પર રાખો તો ધ્યાન રાખો કે અચાનક તાપમાનમાં ફેરફાર ન થાય.

જો છોડના કૂંડાને એક જગ્યા પરથી બીજી જગ્યા પર રાખો તો ધ્યાન રાખો કે અચાનક તાપમાનમાં ફેરફાર ન થાય.

5 / 7
એલોવેરાને વધુ ખાતરની જરૂર નથી, પરંતુ તેને લાંબા સમય સુધી એક જ કૂંડામાં રાખવાથી માટીના પોષક તત્વોનો નાશ થઈ શકે છે. વર્ષમાં એક કે બે વાર હળવા સંતુલિત પ્રવાહી ખાતરનો ઉપયોગ કરો

એલોવેરાને વધુ ખાતરની જરૂર નથી, પરંતુ તેને લાંબા સમય સુધી એક જ કૂંડામાં રાખવાથી માટીના પોષક તત્વોનો નાશ થઈ શકે છે. વર્ષમાં એક કે બે વાર હળવા સંતુલિત પ્રવાહી ખાતરનો ઉપયોગ કરો

6 / 7
એલોવેરા ગરમ આબોહવા ધરાવતો છોડ છે. 10°C થી નીચેના તાપમાને તે નબળું પડી શકે છે. શિયાળાના મહિનાઓ દરમિયાન તેને ઘરમાં ગરમ ​​જગ્યાએ રાખો.

એલોવેરા ગરમ આબોહવા ધરાવતો છોડ છે. 10°C થી નીચેના તાપમાને તે નબળું પડી શકે છે. શિયાળાના મહિનાઓ દરમિયાન તેને ઘરમાં ગરમ ​​જગ્યાએ રાખો.

7 / 7

Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો.  કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">