AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant In Pot : શું શિયાળામાં એલોવેરાનો છોડ સુકાઈ જાય છે ? અપનાવો આ ટીપ્સ

એલોવેરા છોડમાં આયુર્વેદિક ગુણ હોવાના કારણે જાણીતો છે, પરંતુ છોડની યોગ્ય કાળજી ન લેવાના કારણે તેમને નબળા બનાવી શકે છે. પીળા પાંદડા, મૂળ સડી જવા અથવા પાતળા, લાંબા પાંદડા ઘણીવાર આ સામાન્ય ભૂલોના સંકેતો આપે છે.

| Updated on: Nov 15, 2025 | 9:02 AM
Share
એલોવેરા તેના પાંદડામાં પાણી સંગ્રહ કરે છે. વધુ પડતું પાણી છોડમાં નાખવાથી મૂળ સડી શકે છે અને પાંદડા પીળા અથવા નરમ થઈ શકે છે.

એલોવેરા તેના પાંદડામાં પાણી સંગ્રહ કરે છે. વધુ પડતું પાણી છોડમાં નાખવાથી મૂળ સડી શકે છે અને પાંદડા પીળા અથવા નરમ થઈ શકે છે.

1 / 7
એલોવેરાનો છોડ ઉગાડેલી માટી સુકાઈ જાય ત્યારે તેમાં 2-3 ઈંચ પાણી નાખો. ત્યારબાદ ખાતરી કરો કે કૂંડામાં સારી રીતે ડ્રેઈન થાય.

એલોવેરાનો છોડ ઉગાડેલી માટી સુકાઈ જાય ત્યારે તેમાં 2-3 ઈંચ પાણી નાખો. ત્યારબાદ ખાતરી કરો કે કૂંડામાં સારી રીતે ડ્રેઈન થાય.

2 / 7
તમે છોડની માટીમાં રેતી, પ્યુમિસ, પર્લાઈટ ઉમેરો. તેમજ ટેરા કોટા અથવા સિરામિકના કૂંડામાં છોડ ઉગાડવો ફાયદાકારક છે.

તમે છોડની માટીમાં રેતી, પ્યુમિસ, પર્લાઈટ ઉમેરો. તેમજ ટેરા કોટા અથવા સિરામિકના કૂંડામાં છોડ ઉગાડવો ફાયદાકારક છે.

3 / 7
એલોવેરાના છોડને અંદાજે 5-6 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.

એલોવેરાના છોડને અંદાજે 5-6 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.

4 / 7
જો છોડના કૂંડાને એક જગ્યા પરથી બીજી જગ્યા પર રાખો તો ધ્યાન રાખો કે અચાનક તાપમાનમાં ફેરફાર ન થાય.

જો છોડના કૂંડાને એક જગ્યા પરથી બીજી જગ્યા પર રાખો તો ધ્યાન રાખો કે અચાનક તાપમાનમાં ફેરફાર ન થાય.

5 / 7
એલોવેરાને વધુ ખાતરની જરૂર નથી, પરંતુ તેને લાંબા સમય સુધી એક જ કૂંડામાં રાખવાથી માટીના પોષક તત્વોનો નાશ થઈ શકે છે. વર્ષમાં એક કે બે વાર હળવા સંતુલિત પ્રવાહી ખાતરનો ઉપયોગ કરો

એલોવેરાને વધુ ખાતરની જરૂર નથી, પરંતુ તેને લાંબા સમય સુધી એક જ કૂંડામાં રાખવાથી માટીના પોષક તત્વોનો નાશ થઈ શકે છે. વર્ષમાં એક કે બે વાર હળવા સંતુલિત પ્રવાહી ખાતરનો ઉપયોગ કરો

6 / 7
એલોવેરા ગરમ આબોહવા ધરાવતો છોડ છે. 10°C થી નીચેના તાપમાને તે નબળું પડી શકે છે. શિયાળાના મહિનાઓ દરમિયાન તેને ઘરમાં ગરમ ​​જગ્યાએ રાખો.

એલોવેરા ગરમ આબોહવા ધરાવતો છોડ છે. 10°C થી નીચેના તાપમાને તે નબળું પડી શકે છે. શિયાળાના મહિનાઓ દરમિયાન તેને ઘરમાં ગરમ ​​જગ્યાએ રાખો.

7 / 7

Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો.  કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. 

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">