AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અમૂલ દ્વારા નિર્મીત દેશની સૌપ્રથમ ઓર્ગેનિક લેબોરેટરીનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ ઉદ્દઘાટન, અનાજ, શાકભાજી અને ફળોનું થશે ટેસ્ટિંગ

Ahmedabad: અમૂલ દ્વારા 10 કરોડના ખર્ચે દેશની સૌપ્રથમ ઓર્ગેનિક લેબોરેટરી બનાવવામાં આવી છે. આ લેબનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યુ છે. આ લેબ શાકભાજી, અનાજ અને ફળોના ટેસ્ટિંગમાં જાણી શકાશે કે તે કેટલા ટકા ઓર્ગોનિક છે.

Jignesh Patel
| Edited By: | Updated on: May 21, 2023 | 8:00 PM
Share
અમૂલ દેવારા દેશની સૌપ્રથમ ઓર્ગેનિક લેબનું 10 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનુ લોકાર્પણ અમિત શાહે કર્યુ છે. આ લેબ થકી હવે ઓર્ગેનિક વસ્તુનું રિયાલિટી ચેક શક્ય બનશે.

અમૂલ દેવારા દેશની સૌપ્રથમ ઓર્ગેનિક લેબનું 10 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનુ લોકાર્પણ અમિત શાહે કર્યુ છે. આ લેબ થકી હવે ઓર્ગેનિક વસ્તુનું રિયાલિટી ચેક શક્ય બનશે.

1 / 6
અનાજ કે ખેતીના કોઈપણ પાકના પરીક્ષણ માટે પણ ઉપયોગી બનશે

અનાજ કે ખેતીના કોઈપણ પાકના પરીક્ષણ માટે પણ ઉપયોગી બનશે

2 / 6
હેવી મેટલ, પેસ્ટીસાઈડ, ટોક્સિન, એન્ટિબાયોટિક એનાલિસીસ પણ આ ઓર્ગેનિક લેબમાં શક્ય બનશે. તેમજ અનાજ, શાકભાજી અને ફળોના ટેસ્ટિંગ દ્વારા જાણી શકાશે કે તે કેટલા ટકા ઓર્ગેનિક છે.

હેવી મેટલ, પેસ્ટીસાઈડ, ટોક્સિન, એન્ટિબાયોટિક એનાલિસીસ પણ આ ઓર્ગેનિક લેબમાં શક્ય બનશે. તેમજ અનાજ, શાકભાજી અને ફળોના ટેસ્ટિંગ દ્વારા જાણી શકાશે કે તે કેટલા ટકા ઓર્ગેનિક છે.

3 / 6
લેબના ટેસ્ટિંગમાં જાણી શકાશે કે આ ખાદ્ય સામગ્રીના સેવનથી કેન્સર કે અન્ય બીમારીનો કેટલો ખતરો છે.

લેબના ટેસ્ટિંગમાં જાણી શકાશે કે આ ખાદ્ય સામગ્રીના સેવનથી કેન્સર કે અન્ય બીમારીનો કેટલો ખતરો છે.

4 / 6
લેબમાં પ્રાકૃતિક ખેતીના માપદંડ યોગ્ય છે કે કેમ તે જાણી શકાશે. સાથોસાથ તમામ એગ્રીકલ્ચર વસ્તુનું ટેસ્ટિંગ કરી શકાશે.  ગુજરાતની એકમાત્ર અમૂલની ઓર્ગેનિક ફુડના માપદંડ માટે આ લેબ આકાર પામી છે.

લેબમાં પ્રાકૃતિક ખેતીના માપદંડ યોગ્ય છે કે કેમ તે જાણી શકાશે. સાથોસાથ તમામ એગ્રીકલ્ચર વસ્તુનું ટેસ્ટિંગ કરી શકાશે. ગુજરાતની એકમાત્ર અમૂલની ઓર્ગેનિક ફુડના માપદંડ માટે આ લેબ આકાર પામી છે.

5 / 6
હાઇવેની નજીક આવેલા ખેતરોમાં તૈયાર થતા પાકને વાહનોના પ્રદૂષણ સહિત અન્ય પ્રદૂષણની કેટલી અસર થાય છે, સાથોસાથ તેના માપદંડ પણ આ લેબમાં ટેસ્ટિંગ દ્વારા જાણી શકાશે.

હાઇવેની નજીક આવેલા ખેતરોમાં તૈયાર થતા પાકને વાહનોના પ્રદૂષણ સહિત અન્ય પ્રદૂષણની કેટલી અસર થાય છે, સાથોસાથ તેના માપદંડ પણ આ લેબમાં ટેસ્ટિંગ દ્વારા જાણી શકાશે.

6 / 6
Follow Us
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">