AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : અમૂલ દ્વારા નિર્મીત દેશની સૌપ્રથમ ઓર્ગેનિક લેબોરેટરીનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ ઉદ્દઘાટન, અનાજ, શાકભાજી અને ફળોનું થશે ટેસ્ટિંગ

Ahmedabad: અમૂલ દ્વારા 10 કરોડના ખર્ચે દેશની સૌપ્રથમ ઓર્ગેનિક લેબોરેટરી બનાવવામાં આવી છે. આ લેબનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યુ છે. આ લેબ શાકભાજી, અનાજ અને ફળોના ટેસ્ટિંગમાં જાણી શકાશે કે તે કેટલા ટકા ઓર્ગોનિક છે.

Jignesh Patel
| Edited By: | Updated on: May 21, 2023 | 8:00 PM
Share
અમૂલ દેવારા દેશની સૌપ્રથમ ઓર્ગેનિક લેબનું 10 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનુ લોકાર્પણ અમિત શાહે કર્યુ છે. આ લેબ થકી હવે ઓર્ગેનિક વસ્તુનું રિયાલિટી ચેક શક્ય બનશે.

અમૂલ દેવારા દેશની સૌપ્રથમ ઓર્ગેનિક લેબનું 10 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનુ લોકાર્પણ અમિત શાહે કર્યુ છે. આ લેબ થકી હવે ઓર્ગેનિક વસ્તુનું રિયાલિટી ચેક શક્ય બનશે.

1 / 6
અનાજ કે ખેતીના કોઈપણ પાકના પરીક્ષણ માટે પણ ઉપયોગી બનશે

અનાજ કે ખેતીના કોઈપણ પાકના પરીક્ષણ માટે પણ ઉપયોગી બનશે

2 / 6
હેવી મેટલ, પેસ્ટીસાઈડ, ટોક્સિન, એન્ટિબાયોટિક એનાલિસીસ પણ આ ઓર્ગેનિક લેબમાં શક્ય બનશે. તેમજ અનાજ, શાકભાજી અને ફળોના ટેસ્ટિંગ દ્વારા જાણી શકાશે કે તે કેટલા ટકા ઓર્ગેનિક છે.

હેવી મેટલ, પેસ્ટીસાઈડ, ટોક્સિન, એન્ટિબાયોટિક એનાલિસીસ પણ આ ઓર્ગેનિક લેબમાં શક્ય બનશે. તેમજ અનાજ, શાકભાજી અને ફળોના ટેસ્ટિંગ દ્વારા જાણી શકાશે કે તે કેટલા ટકા ઓર્ગેનિક છે.

3 / 6
લેબના ટેસ્ટિંગમાં જાણી શકાશે કે આ ખાદ્ય સામગ્રીના સેવનથી કેન્સર કે અન્ય બીમારીનો કેટલો ખતરો છે.

લેબના ટેસ્ટિંગમાં જાણી શકાશે કે આ ખાદ્ય સામગ્રીના સેવનથી કેન્સર કે અન્ય બીમારીનો કેટલો ખતરો છે.

4 / 6
લેબમાં પ્રાકૃતિક ખેતીના માપદંડ યોગ્ય છે કે કેમ તે જાણી શકાશે. સાથોસાથ તમામ એગ્રીકલ્ચર વસ્તુનું ટેસ્ટિંગ કરી શકાશે.  ગુજરાતની એકમાત્ર અમૂલની ઓર્ગેનિક ફુડના માપદંડ માટે આ લેબ આકાર પામી છે.

લેબમાં પ્રાકૃતિક ખેતીના માપદંડ યોગ્ય છે કે કેમ તે જાણી શકાશે. સાથોસાથ તમામ એગ્રીકલ્ચર વસ્તુનું ટેસ્ટિંગ કરી શકાશે. ગુજરાતની એકમાત્ર અમૂલની ઓર્ગેનિક ફુડના માપદંડ માટે આ લેબ આકાર પામી છે.

5 / 6
હાઇવેની નજીક આવેલા ખેતરોમાં તૈયાર થતા પાકને વાહનોના પ્રદૂષણ સહિત અન્ય પ્રદૂષણની કેટલી અસર થાય છે, સાથોસાથ તેના માપદંડ પણ આ લેબમાં ટેસ્ટિંગ દ્વારા જાણી શકાશે.

હાઇવેની નજીક આવેલા ખેતરોમાં તૈયાર થતા પાકને વાહનોના પ્રદૂષણ સહિત અન્ય પ્રદૂષણની કેટલી અસર થાય છે, સાથોસાથ તેના માપદંડ પણ આ લેબમાં ટેસ્ટિંગ દ્વારા જાણી શકાશે.

6 / 6
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">