AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં પરંપરાગત વાસણોનો બેનમૂન સંગ્રહ ધરાવતું ‘ધાતુ પાત્ર સંગ્રહાલય’ જોયુ છે ? આ રહ્યા EXCLUSIVE PHOTOS

અમદાવાદમાં ખુબ જ ભવ્ય વિચાર ધાતુ પાત્ર સંગ્રહાલય આવેલું છે. આ સંગ્રહાલયમાં વિવિધ ધાતુમાંથી બનાવવામાં આવેલા વાસણો છે. જેમાં વિવિધ પ્રકારના 4500 થી પણ વધારે વાસણોનો બેનમુન સંગ્રહ આવેલો છે. અમદાવાદમાં આ સંગ્રહાલય વાસણા એપીએમસી, વિશાલા સર્કલ પાસે આવેલું છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Apr 11, 2023 | 2:04 PM
Share
શણગારેલ કળશ: આ વર્ષો પહેલાનો કળશ છે. તેને દેશી ભાષામાં લોટો તરીકે ઓળખી છીએ. આ કળશનો ઉપયોગ પૂજા વિધિ અને ગંગાજળ ભરવા માટે થાય છે. આ કળશની બહારની બાજુ એ પશુ-પક્ષીના ચિત્ર ઉપરાંત વિવિધ આકૃતિઓ બનાવવામાં આવેલી છે.

શણગારેલ કળશ: આ વર્ષો પહેલાનો કળશ છે. તેને દેશી ભાષામાં લોટો તરીકે ઓળખી છીએ. આ કળશનો ઉપયોગ પૂજા વિધિ અને ગંગાજળ ભરવા માટે થાય છે. આ કળશની બહારની બાજુ એ પશુ-પક્ષીના ચિત્ર ઉપરાંત વિવિધ આકૃતિઓ બનાવવામાં આવેલી છે.

1 / 6
પૂજામાં ઉપયોગમાં લેવાતા સાધનો: પૂજા વિધિમા વપરાતી વસ્તુ અને વાસણો જેવા કે જળ ભરવા, જળ પધરાવવા, જળ છાંટવા, માટે પંચામૃત આપવા માટે દીવા, ધૂપિયા, ઘંટડી જરાધારી, મંજીરા વગેરે જેવા મળે છે. આ વસ્તુ વર્ષો પહેલા લોકો તેનો ઉપયોગ પૂજા વિધિમાં કરતા હતા. હાલ તમને વિચાર ધાતુ પાત્ર સંગ્રાલયમાં જ જોવા મળશે.

પૂજામાં ઉપયોગમાં લેવાતા સાધનો: પૂજા વિધિમા વપરાતી વસ્તુ અને વાસણો જેવા કે જળ ભરવા, જળ પધરાવવા, જળ છાંટવા, માટે પંચામૃત આપવા માટે દીવા, ધૂપિયા, ઘંટડી જરાધારી, મંજીરા વગેરે જેવા મળે છે. આ વસ્તુ વર્ષો પહેલા લોકો તેનો ઉપયોગ પૂજા વિધિમાં કરતા હતા. હાલ તમને વિચાર ધાતુ પાત્ર સંગ્રાલયમાં જ જોવા મળશે.

2 / 6
વિવિધ પ્રકારના મોટા વાસણો: આ વાસણોનો ઉપયોગ વર્ષો પહેલા લોકો લગ્ન પ્રસંગે તથા સમૂહ ભોજનનો કાર્યક્રમ હોય કે, વધારે લોકોની રસોઈ બનાવવાની હોય ત્યારે આ પ્રકારના મોટા વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. નવી પેઢી આપણી સંસ્કૃતિ અને વારસાને જોઈ શકે તે માટે તેને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે.

વિવિધ પ્રકારના મોટા વાસણો: આ વાસણોનો ઉપયોગ વર્ષો પહેલા લોકો લગ્ન પ્રસંગે તથા સમૂહ ભોજનનો કાર્યક્રમ હોય કે, વધારે લોકોની રસોઈ બનાવવાની હોય ત્યારે આ પ્રકારના મોટા વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. નવી પેઢી આપણી સંસ્કૃતિ અને વારસાને જોઈ શકે તે માટે તેને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે.

3 / 6
તાળા: સંગ્રાલયમાં 50 કરતાં પણ વધુ તાળા પ્રદર્શનમાં જોઈ શકાય છે. નાના મોટા દરેક પ્રકારના તાળા અહીં જોવા મળે છે. આ તાળાને ખોલવું બંધ કરવું ખૂબ જ અટપટું છે. તે સમયમાં કિંમતી સામાન અને ઘરના પટારાને તાળા મારવા ઉપયોગમાં લેવાતા હતા.

તાળા: સંગ્રાલયમાં 50 કરતાં પણ વધુ તાળા પ્રદર્શનમાં જોઈ શકાય છે. નાના મોટા દરેક પ્રકારના તાળા અહીં જોવા મળે છે. આ તાળાને ખોલવું બંધ કરવું ખૂબ જ અટપટું છે. તે સમયમાં કિંમતી સામાન અને ઘરના પટારાને તાળા મારવા ઉપયોગમાં લેવાતા હતા.

4 / 6
પાણી ભરવાના વાસણો: આ છે પાણી ભરવા માટેના જુદા જુદા આકારના વાસણો આ વાસણો જેનો ઉપયોગ પાણી ભરવા માટે પાણી ગરમ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પોતાની જરૂરિયાત પ્રમાણે લોકો પાણી ભરવાના વાસણોનો ઉપયોગ કરતા હતા.

પાણી ભરવાના વાસણો: આ છે પાણી ભરવા માટેના જુદા જુદા આકારના વાસણો આ વાસણો જેનો ઉપયોગ પાણી ભરવા માટે પાણી ગરમ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પોતાની જરૂરિયાત પ્રમાણે લોકો પાણી ભરવાના વાસણોનો ઉપયોગ કરતા હતા.

5 / 6
પ્રાચીન સમયનું પ્રેશર કુકર: ચિત્રના મધ્યમાં જે પાત્ર  દેખાય છે તે, સમયનું પ્રેશર કુકર છે.

પ્રાચીન સમયનું પ્રેશર કુકર: ચિત્રના મધ્યમાં જે પાત્ર દેખાય છે તે, સમયનું પ્રેશર કુકર છે.

6 / 6
Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">