Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં પરંપરાગત વાસણોનો બેનમૂન સંગ્રહ ધરાવતું ‘ધાતુ પાત્ર સંગ્રહાલય’ જોયુ છે ? આ રહ્યા EXCLUSIVE PHOTOS

અમદાવાદમાં ખુબ જ ભવ્ય વિચાર ધાતુ પાત્ર સંગ્રહાલય આવેલું છે. આ સંગ્રહાલયમાં વિવિધ ધાતુમાંથી બનાવવામાં આવેલા વાસણો છે. જેમાં વિવિધ પ્રકારના 4500 થી પણ વધારે વાસણોનો બેનમુન સંગ્રહ આવેલો છે. અમદાવાદમાં આ સંગ્રહાલય વાસણા એપીએમસી, વિશાલા સર્કલ પાસે આવેલું છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Apr 11, 2023 | 2:04 PM
શણગારેલ કળશ: આ વર્ષો પહેલાનો કળશ છે. તેને દેશી ભાષામાં લોટો તરીકે ઓળખી છીએ. આ કળશનો ઉપયોગ પૂજા વિધિ અને ગંગાજળ ભરવા માટે થાય છે. આ કળશની બહારની બાજુ એ પશુ-પક્ષીના ચિત્ર ઉપરાંત વિવિધ આકૃતિઓ બનાવવામાં આવેલી છે.

શણગારેલ કળશ: આ વર્ષો પહેલાનો કળશ છે. તેને દેશી ભાષામાં લોટો તરીકે ઓળખી છીએ. આ કળશનો ઉપયોગ પૂજા વિધિ અને ગંગાજળ ભરવા માટે થાય છે. આ કળશની બહારની બાજુ એ પશુ-પક્ષીના ચિત્ર ઉપરાંત વિવિધ આકૃતિઓ બનાવવામાં આવેલી છે.

1 / 6
પૂજામાં ઉપયોગમાં લેવાતા સાધનો: પૂજા વિધિમા વપરાતી વસ્તુ અને વાસણો જેવા કે જળ ભરવા, જળ પધરાવવા, જળ છાંટવા, માટે પંચામૃત આપવા માટે દીવા, ધૂપિયા, ઘંટડી જરાધારી, મંજીરા વગેરે જેવા મળે છે. આ વસ્તુ વર્ષો પહેલા લોકો તેનો ઉપયોગ પૂજા વિધિમાં કરતા હતા. હાલ તમને વિચાર ધાતુ પાત્ર સંગ્રાલયમાં જ જોવા મળશે.

પૂજામાં ઉપયોગમાં લેવાતા સાધનો: પૂજા વિધિમા વપરાતી વસ્તુ અને વાસણો જેવા કે જળ ભરવા, જળ પધરાવવા, જળ છાંટવા, માટે પંચામૃત આપવા માટે દીવા, ધૂપિયા, ઘંટડી જરાધારી, મંજીરા વગેરે જેવા મળે છે. આ વસ્તુ વર્ષો પહેલા લોકો તેનો ઉપયોગ પૂજા વિધિમાં કરતા હતા. હાલ તમને વિચાર ધાતુ પાત્ર સંગ્રાલયમાં જ જોવા મળશે.

2 / 6
વિવિધ પ્રકારના મોટા વાસણો: આ વાસણોનો ઉપયોગ વર્ષો પહેલા લોકો લગ્ન પ્રસંગે તથા સમૂહ ભોજનનો કાર્યક્રમ હોય કે, વધારે લોકોની રસોઈ બનાવવાની હોય ત્યારે આ પ્રકારના મોટા વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. નવી પેઢી આપણી સંસ્કૃતિ અને વારસાને જોઈ શકે તે માટે તેને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે.

વિવિધ પ્રકારના મોટા વાસણો: આ વાસણોનો ઉપયોગ વર્ષો પહેલા લોકો લગ્ન પ્રસંગે તથા સમૂહ ભોજનનો કાર્યક્રમ હોય કે, વધારે લોકોની રસોઈ બનાવવાની હોય ત્યારે આ પ્રકારના મોટા વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. નવી પેઢી આપણી સંસ્કૃતિ અને વારસાને જોઈ શકે તે માટે તેને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે.

3 / 6
તાળા: સંગ્રાલયમાં 50 કરતાં પણ વધુ તાળા પ્રદર્શનમાં જોઈ શકાય છે. નાના મોટા દરેક પ્રકારના તાળા અહીં જોવા મળે છે. આ તાળાને ખોલવું બંધ કરવું ખૂબ જ અટપટું છે. તે સમયમાં કિંમતી સામાન અને ઘરના પટારાને તાળા મારવા ઉપયોગમાં લેવાતા હતા.

તાળા: સંગ્રાલયમાં 50 કરતાં પણ વધુ તાળા પ્રદર્શનમાં જોઈ શકાય છે. નાના મોટા દરેક પ્રકારના તાળા અહીં જોવા મળે છે. આ તાળાને ખોલવું બંધ કરવું ખૂબ જ અટપટું છે. તે સમયમાં કિંમતી સામાન અને ઘરના પટારાને તાળા મારવા ઉપયોગમાં લેવાતા હતા.

4 / 6
પાણી ભરવાના વાસણો: આ છે પાણી ભરવા માટેના જુદા જુદા આકારના વાસણો આ વાસણો જેનો ઉપયોગ પાણી ભરવા માટે પાણી ગરમ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પોતાની જરૂરિયાત પ્રમાણે લોકો પાણી ભરવાના વાસણોનો ઉપયોગ કરતા હતા.

પાણી ભરવાના વાસણો: આ છે પાણી ભરવા માટેના જુદા જુદા આકારના વાસણો આ વાસણો જેનો ઉપયોગ પાણી ભરવા માટે પાણી ગરમ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પોતાની જરૂરિયાત પ્રમાણે લોકો પાણી ભરવાના વાસણોનો ઉપયોગ કરતા હતા.

5 / 6
પ્રાચીન સમયનું પ્રેશર કુકર: ચિત્રના મધ્યમાં જે પાત્ર  દેખાય છે તે, સમયનું પ્રેશર કુકર છે.

પ્રાચીન સમયનું પ્રેશર કુકર: ચિત્રના મધ્યમાં જે પાત્ર દેખાય છે તે, સમયનું પ્રેશર કુકર છે.

6 / 6
Follow Us:
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
g clip-path="url(#clip0_868_265)">