AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં પરંપરાગત વાસણોનો બેનમૂન સંગ્રહ ધરાવતું ‘ધાતુ પાત્ર સંગ્રહાલય’ જોયુ છે ? આ રહ્યા EXCLUSIVE PHOTOS

અમદાવાદમાં ખુબ જ ભવ્ય વિચાર ધાતુ પાત્ર સંગ્રહાલય આવેલું છે. આ સંગ્રહાલયમાં વિવિધ ધાતુમાંથી બનાવવામાં આવેલા વાસણો છે. જેમાં વિવિધ પ્રકારના 4500 થી પણ વધારે વાસણોનો બેનમુન સંગ્રહ આવેલો છે. અમદાવાદમાં આ સંગ્રહાલય વાસણા એપીએમસી, વિશાલા સર્કલ પાસે આવેલું છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Apr 11, 2023 | 2:04 PM
Share
શણગારેલ કળશ: આ વર્ષો પહેલાનો કળશ છે. તેને દેશી ભાષામાં લોટો તરીકે ઓળખી છીએ. આ કળશનો ઉપયોગ પૂજા વિધિ અને ગંગાજળ ભરવા માટે થાય છે. આ કળશની બહારની બાજુ એ પશુ-પક્ષીના ચિત્ર ઉપરાંત વિવિધ આકૃતિઓ બનાવવામાં આવેલી છે.

શણગારેલ કળશ: આ વર્ષો પહેલાનો કળશ છે. તેને દેશી ભાષામાં લોટો તરીકે ઓળખી છીએ. આ કળશનો ઉપયોગ પૂજા વિધિ અને ગંગાજળ ભરવા માટે થાય છે. આ કળશની બહારની બાજુ એ પશુ-પક્ષીના ચિત્ર ઉપરાંત વિવિધ આકૃતિઓ બનાવવામાં આવેલી છે.

1 / 6
પૂજામાં ઉપયોગમાં લેવાતા સાધનો: પૂજા વિધિમા વપરાતી વસ્તુ અને વાસણો જેવા કે જળ ભરવા, જળ પધરાવવા, જળ છાંટવા, માટે પંચામૃત આપવા માટે દીવા, ધૂપિયા, ઘંટડી જરાધારી, મંજીરા વગેરે જેવા મળે છે. આ વસ્તુ વર્ષો પહેલા લોકો તેનો ઉપયોગ પૂજા વિધિમાં કરતા હતા. હાલ તમને વિચાર ધાતુ પાત્ર સંગ્રાલયમાં જ જોવા મળશે.

પૂજામાં ઉપયોગમાં લેવાતા સાધનો: પૂજા વિધિમા વપરાતી વસ્તુ અને વાસણો જેવા કે જળ ભરવા, જળ પધરાવવા, જળ છાંટવા, માટે પંચામૃત આપવા માટે દીવા, ધૂપિયા, ઘંટડી જરાધારી, મંજીરા વગેરે જેવા મળે છે. આ વસ્તુ વર્ષો પહેલા લોકો તેનો ઉપયોગ પૂજા વિધિમાં કરતા હતા. હાલ તમને વિચાર ધાતુ પાત્ર સંગ્રાલયમાં જ જોવા મળશે.

2 / 6
વિવિધ પ્રકારના મોટા વાસણો: આ વાસણોનો ઉપયોગ વર્ષો પહેલા લોકો લગ્ન પ્રસંગે તથા સમૂહ ભોજનનો કાર્યક્રમ હોય કે, વધારે લોકોની રસોઈ બનાવવાની હોય ત્યારે આ પ્રકારના મોટા વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. નવી પેઢી આપણી સંસ્કૃતિ અને વારસાને જોઈ શકે તે માટે તેને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે.

વિવિધ પ્રકારના મોટા વાસણો: આ વાસણોનો ઉપયોગ વર્ષો પહેલા લોકો લગ્ન પ્રસંગે તથા સમૂહ ભોજનનો કાર્યક્રમ હોય કે, વધારે લોકોની રસોઈ બનાવવાની હોય ત્યારે આ પ્રકારના મોટા વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. નવી પેઢી આપણી સંસ્કૃતિ અને વારસાને જોઈ શકે તે માટે તેને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે.

3 / 6
તાળા: સંગ્રાલયમાં 50 કરતાં પણ વધુ તાળા પ્રદર્શનમાં જોઈ શકાય છે. નાના મોટા દરેક પ્રકારના તાળા અહીં જોવા મળે છે. આ તાળાને ખોલવું બંધ કરવું ખૂબ જ અટપટું છે. તે સમયમાં કિંમતી સામાન અને ઘરના પટારાને તાળા મારવા ઉપયોગમાં લેવાતા હતા.

તાળા: સંગ્રાલયમાં 50 કરતાં પણ વધુ તાળા પ્રદર્શનમાં જોઈ શકાય છે. નાના મોટા દરેક પ્રકારના તાળા અહીં જોવા મળે છે. આ તાળાને ખોલવું બંધ કરવું ખૂબ જ અટપટું છે. તે સમયમાં કિંમતી સામાન અને ઘરના પટારાને તાળા મારવા ઉપયોગમાં લેવાતા હતા.

4 / 6
પાણી ભરવાના વાસણો: આ છે પાણી ભરવા માટેના જુદા જુદા આકારના વાસણો આ વાસણો જેનો ઉપયોગ પાણી ભરવા માટે પાણી ગરમ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પોતાની જરૂરિયાત પ્રમાણે લોકો પાણી ભરવાના વાસણોનો ઉપયોગ કરતા હતા.

પાણી ભરવાના વાસણો: આ છે પાણી ભરવા માટેના જુદા જુદા આકારના વાસણો આ વાસણો જેનો ઉપયોગ પાણી ભરવા માટે પાણી ગરમ કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પોતાની જરૂરિયાત પ્રમાણે લોકો પાણી ભરવાના વાસણોનો ઉપયોગ કરતા હતા.

5 / 6
પ્રાચીન સમયનું પ્રેશર કુકર: ચિત્રના મધ્યમાં જે પાત્ર  દેખાય છે તે, સમયનું પ્રેશર કુકર છે.

પ્રાચીન સમયનું પ્રેશર કુકર: ચિત્રના મધ્યમાં જે પાત્ર દેખાય છે તે, સમયનું પ્રેશર કુકર છે.

6 / 6
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">