પાકિસ્તાનની ફરી નાપાક હરકત, દરિયાઇ જળસીમામાંથી 2 બોટ સહિત 20 માછીમારોનું કર્યું અપહરણ
પાકિસ્તાનની ફરી જળસીમામાં નાપાક હરકત. ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી બોટનું અપહરણ કર્યું. જેમાં 2 બોટ અને 20 માછીમારોનું અપહરણ કરાયું. અપહરણ કરાયેલી બંને બોટ ઓખાની હોવાનું સામે આવ્યું છે. બોટના અપહરણને લઈ માછીમાર સમાજમાં પાકિસ્તાન સામે રોષની લાગણી છવાઇ છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે […]
પાકિસ્તાનની ફરી જળસીમામાં નાપાક હરકત. ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી બોટનું અપહરણ કર્યું. જેમાં 2 બોટ અને 20 માછીમારોનું અપહરણ કરાયું. અપહરણ કરાયેલી બંને બોટ ઓખાની હોવાનું સામે આવ્યું છે. બોટના અપહરણને લઈ માછીમાર સમાજમાં પાકિસ્તાન સામે રોષની લાગણી છવાઇ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો