Ancient Toilet !! આ જગ્યાએ મળી આવ્યુ 2700 વર્ષ જુનુ વૈભવી ટૉયલેટ, ફક્ત ધનીક લોકો જ વાપરતા હોવાનું અનુમાન

ખોદકામ કાર્યના નિર્દેશક યાકોવ બિલિગે જણાવ્યું હતું કે પ્રાચીન સમયમાં ખાનગી શૌચાલય અત્યંત દુર્લભ હતા. અત્યાર સુધી આવા થોડા જ શૌચાલયો મળ્યા છે. તેમણે કહ્યું કે તે સમયે માત્ર શ્રીમંત લોકો જ આવા શૌચાલયો બનાવવા સક્ષમ હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 1:26 PM
ઇઝરાયલી પુરાતત્વવિદોને જેરૂસલેમમાં એક દુર્લભ ખાનગી શૌચાલય મળ્યું છે, જે 2700 વર્ષથી વધુ જૂનું છે. તે સમયે ખાનગી શૌચાલયો આ પવિત્ર શહેરમાં વૈભવીનું પ્રતીક હતું.

ઇઝરાયલી પુરાતત્વવિદોને જેરૂસલેમમાં એક દુર્લભ ખાનગી શૌચાલય મળ્યું છે, જે 2700 વર્ષથી વધુ જૂનું છે. તે સમયે ખાનગી શૌચાલયો આ પવિત્ર શહેરમાં વૈભવીનું પ્રતીક હતું.

1 / 6
ચૂનાના પત્થરથી બનેલું આ સુંદર શૌચાલય લંબચોરસ રૂમમાં મળી આવ્યું હતું. શૌચાલય એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે તે બેસવા માટે ખૂબ આરામદાયક છે.

ચૂનાના પત્થરથી બનેલું આ સુંદર શૌચાલય લંબચોરસ રૂમમાં મળી આવ્યું હતું. શૌચાલય એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે તે બેસવા માટે ખૂબ આરામદાયક છે.

2 / 6
આ શૌચાલયની નીચે જમીનમાં એક સેપ્ટિક ટાંકી પણ ખોદવામાં આવી હતી.

આ શૌચાલયની નીચે જમીનમાં એક સેપ્ટિક ટાંકી પણ ખોદવામાં આવી હતી.

3 / 6
ખોદકામ કાર્યના નિર્દેશક યાકોવ બિલિગે જણાવ્યું હતું કે પ્રાચીન સમયમાં ખાનગી શૌચાલય અત્યંત દુર્લભ હતા. અત્યાર સુધી આવા થોડા જ શૌચાલયો મળ્યા છે. તેમણે કહ્યું કે તે સમયે માત્ર શ્રીમંત લોકો જ આવા શૌચાલયો બનાવવા સક્ષમ હતા.

ખોદકામ કાર્યના નિર્દેશક યાકોવ બિલિગે જણાવ્યું હતું કે પ્રાચીન સમયમાં ખાનગી શૌચાલય અત્યંત દુર્લભ હતા. અત્યાર સુધી આવા થોડા જ શૌચાલયો મળ્યા છે. તેમણે કહ્યું કે તે સમયે માત્ર શ્રીમંત લોકો જ આવા શૌચાલયો બનાવવા સક્ષમ હતા.

4 / 6
પુરાતત્વવિદોને તે જમાનાના પથ્થરો અને સ્તંભો પણ મળ્યા છે. તેમણે કહ્યું કે આસપાસ બગીચાઓ અને જળચર છોડની હાજરીના પુરાવા પણ મળ્યા છે, જે દર્શાવે છે કે ત્યાં રહેતા લોકો એકદમ શ્રીમંત હતા

પુરાતત્વવિદોને તે જમાનાના પથ્થરો અને સ્તંભો પણ મળ્યા છે. તેમણે કહ્યું કે આસપાસ બગીચાઓ અને જળચર છોડની હાજરીના પુરાવા પણ મળ્યા છે, જે દર્શાવે છે કે ત્યાં રહેતા લોકો એકદમ શ્રીમંત હતા

5 / 6
સેપ્ટિક ટાંકીઓમાં જોવા મળતા પ્રાણીઓના હાડકાં અને માટીકામ તે સમયે રહેતા લોકોની જીવનશૈલી અને આહાર સાથે પ્રાચીન રોગો પર પ્રકાશ પાડી શકે છે.

સેપ્ટિક ટાંકીઓમાં જોવા મળતા પ્રાણીઓના હાડકાં અને માટીકામ તે સમયે રહેતા લોકોની જીવનશૈલી અને આહાર સાથે પ્રાચીન રોગો પર પ્રકાશ પાડી શકે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">