Transform Your Health: કુદરતી રીતે મેટાબોલિઝમને બૂસ્ટ કરો, જાણો આ સરળ રીતો

શરીરના શ્વાસ, ખોરાકનું પાચન, રક્ત પરિભ્રમણ, શરીરને ઊર્જા આપવીએ મેટાબોલિઝમનું કામ છે. ચાલો જાણીએ કે કુદરતી રીતે મેટાબોલિઝમ કેવી રીતે વધારવું.

Transform Your Health: કુદરતી રીતે મેટાબોલિઝમને બૂસ્ટ કરો, જાણો આ સરળ રીતો
Metabolism
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 7:00 AM

Boost Your Metabolism: મેટાબોલિઝમ એ શરીરમાં એક રાસાયણિક પ્રક્રિયા છે, જે આપણા શરીરને ઊર્જા આપવાનું કામ કરે છે. આ અસ્તિત્વમાં મદદ કરે છે. મેટાબોલિઝમ આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને ઊર્જામાં રૂપાંતરિત કરે છે. અમે તમને એ પણ જણાવી દઈએ કે શરીરના તમામ કાર્યો ફક્ત આપણા ચયાપચય પર આધારિત છે. શરીરના શ્વાસ, ખોરાકનું પાચન, રક્ત પરિભ્રમણ, શરીરને હલનચલન કરવા માટે ઊર્જા આપવી એ ચયાપચયનું કામ છે. ચાલો જાણીએ કે કુદરતી રીતે મેટાબોલિઝમ કેવી રીતે વધારવું.

આ પણ વાંચો : Ice for Pimples: પિમ્પલ્સ પર બરફ લગાવવો કેટલો યોગ્ય છે, અહીં જાણો

પ્રોટીન આહાર

અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનના એક રિપોર્ટ અનુસાર મેટાબોલિઝમ વધારવા માટે પ્રોટીનયુક્ત આહારનો સમાવેશ કરો. તેનાથી આપણા શરીરને ઘણી એનર્જી મળે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પૂરતું પાણી પીવું

અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, 17 ઔંસ એટલે કે 0.5 લિટર પાણી પીવાથી એક કલાકમાં મેટાબોલિઝમ 30 ટકા વધે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી આપણું શરીર ડિહાઇડ્રેશન થતું નથી.

વર્કઆઉટ

વર્કઆઉટનો ખુબ ફાયદાકારક છે, તમારા મેટાબોલિઝમને વધારીને ચરબી બર્ન કરવામાં મદદ કરશે.

સારી ઊંઘ

નેશનલ લાઈબ્રેરી ઑફ મેડિસિન મુજબ, પૂરતી ઊંઘ લેવાથી તમારા ચયાપચયને વધારવામાં પણ મદદ મળે છે. ઓછી ઊંઘને ​​કારણે મેટાબોલિઝમનું સ્તર ઘટી જાય છે.

ગ્રીન ટી પીવો

ગ્રીન ટીમાં કેફીન અને કેટેચિન મળી આવે છે, જે આપણું મેટાબોલિઝમ વધારે છે. કેફીન કેલરી બર્ન કરે છે અને કેટેચિન ચરબી તોડે છે.

મસાલેદાર ખોરાક

ઘણા સંશોધનો સામે આવ્યા છે, જેમાં એ વાત સામે આવી છે કે મસાલેદાર ખોરાક ખાવાથી આપણા શરીરનું મેટાબોલિઝમ વધે છે. તેથી તમારે તમારા ભોજનમાં મસાલાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

tv9gujarati.com પર જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત નવીનતમ ગુજરાતી સમાચાર જુઓ

બ્યુટી ટિપ્સ,સ્વાસ્થ્ય સમાચાર,જીવનશૈલી સંબંધિત દરેક સમાચાર જાણવા માટે જોડાયેલા રહો..

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">