રાધિકા મર્ચન્ટ સાથેની સગાઈ વચ્ચે વજન વધવાને લઈને ટ્રોલ થયો Anant Ambani, જાણો શું છે વજન વધવાનું કારણ?

Anant Ambani Fitness: બિઝનેસ મેન મુકેશ અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી તેના વજનને લઈને થઈ રહ્યો છે ટ્રોલ. જાણો અનંત અંબાણીનું ફરી વજન વધવા પાછળનું કારણ.

રાધિકા મર્ચન્ટ સાથેની સગાઈ વચ્ચે વજન વધવાને લઈને ટ્રોલ થયો Anant Ambani, જાણો શું છે વજન વધવાનું કારણ?
Anant Ambani Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 10:33 PM

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની હાલમાં જ સગાઈ થઈ છે. અનંત અને રાધિકાની સગાઈના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા પણ આ શુભ પ્રસંગે અનંત અંબાણી ટ્રોલ પણ થયો હતો. સગાઈ બાદ રાધિકા મર્ચેન્ટને આગળ રાખી અનંત અંબાણીએ જે કપલ ફોટો પડાવ્યોએ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો. અનંત અંબાણી તેના વધેલા વજનને કારણે પણ ટ્રોલ થઈ રહ્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો પુત્ર અનંત તેના સગાઈ માટે જ નહીં પણ તેના ફરી વધી ગયેલા વજનને કારણે પણ ટ્રોલ થયો હતો. જણાવી દઈએ કે, વર્ષ 2016માં અનંત પોતાના જોરદાર ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં આવ્યો હતો. આઈપીએલની પહેલાની સિઝનમાં મુંબઈ ઈન્ડિયસની મેચમાં અનંત અંબાણી જોવા મળતો હતો. તે સમયે સીટ પર બેસી પોતાની ટીમ મુંબઈ ઈન્ડિયસને સપોર્ટ કરતા અનંત અંબાણીની છબી સૌને યાદ છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

તે બધા વચ્ચે આટલું બધું વજન ઘટાડવાને કારણે અનંત અંબાણી ભારે ચર્ચામાં આવ્યો હતો. અનંતના ઘટેલા વજનને કારણે લોકો તેનાથી ખુબ પ્રેરિત થયા હતા અને પોતાનો આઈડલ માનવા લાગ્યા હતા. તેવામાં અનંતને ફરી વધેલા વજનમાં જોતા લોકોએ તેને ભારે ટ્રોલ કર્યો હતો પણ તેનું વજન વધવા પાછળ પણ એક ખાસ કારણ છે. ચાલો જાણીએ તે કારણ વિશે.

આ છે અનંત અંબાણીના વજન વધવા પાછળનું કારણ

અનંત અંબાણીની માતા નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યૂમાં તેના વધતા વજન પાછળનું કારણ જણાવ્યું હતું, રિપોર્ટસ અનુસાર, અનંત અંબાણી અસ્થમાનો દર્દી છે. જેના કારણે તેના સારવાર દરમિયાન સ્ટેરોયડ આપવામાં આવે છે. જણાવી દઈએ કે એક સમયે અનંત અંબાણીનું વજન 208 કિલો હતું અને તેની પાછળનું કારણ સ્ટેરોયડ માનવામાં આવે છે.

સ્ટેરોયડને કારણે અનંતને ભૂખ વધારે લાગે છે અને તેના કારણે જ તેનું વજન વધી રહ્યું છે. જોકે, વજન વધવા પાછળનું કારણ તણાવ પણ હોઈ શકે છે. વર્ષ 2016માં 18 મહિનાથી મહેનત પછી તેણે 108 કિલો વજન ઘટાડયું હતું. પણ ખાનપાનની બાબતમાં યોગ્ય કાળજી ન લેવાને કારણે તેની વજન ઘટાડવાની મહેનત એળે ગઈ છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, એન્ટી ડિપ્રેશન ટ્રીટમેન્ટ પણ શરીરનું વજન વધારી શકે છે. આવી સ્થિતિમાં ખાનપાન અને ફિજીકલ એક્ટિવિટીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને હેલ્ધી રુટીન ફોલો કરવું જોઈએ.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">