AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આહાર લેતી વખતે મોટાભાગના લોકો કરે છે આ ભૂલ, આજે જ સુધારી લો નહીં તો થઇ શકે છે મુશ્કેલી

અમુક પ્રકારના ખાદ્ય પદાર્થોનુ કોમ્બિનેશન શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તેમ છતાં લોકો આ પ્રકારનો આહાર લે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 11:09 AM
Share
ખાતી વખતે લોકો ઘણી વખત અનેક ભૂલો કરે છે અને તે બાદ તેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાંથી પસાર થવુ પડે છે તો આવો જાણીએ કે ખાતી વખતે કઇ બાબતોનુ ધ્યાન રાખવુ જોઇએ.

ખાતી વખતે લોકો ઘણી વખત અનેક ભૂલો કરે છે અને તે બાદ તેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાંથી પસાર થવુ પડે છે તો આવો જાણીએ કે ખાતી વખતે કઇ બાબતોનુ ધ્યાન રાખવુ જોઇએ.

1 / 7
ઉનાળાની ઋતુમાં ભીંડા અને કારેલા બજારમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક લોકો બંને શાકભાજીના શોખીન હોય છે. પરંતુ તમે કદાચ જાણતા નહી હોવ કે ભીંડા અને કારેલા ક્યારેય સાથે ન ખાવા જોઈએ. ભીંડા અને કારેલાનું સેવન પેટમાં ઝેર બનાવવાનું કામ કરે છે. તે તમારા માટે જીવલેણ પરિસ્થિતિ પણ ઉભી કરી શકે છે.

ઉનાળાની ઋતુમાં ભીંડા અને કારેલા બજારમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક લોકો બંને શાકભાજીના શોખીન હોય છે. પરંતુ તમે કદાચ જાણતા નહી હોવ કે ભીંડા અને કારેલા ક્યારેય સાથે ન ખાવા જોઈએ. ભીંડા અને કારેલાનું સેવન પેટમાં ઝેર બનાવવાનું કામ કરે છે. તે તમારા માટે જીવલેણ પરિસ્થિતિ પણ ઉભી કરી શકે છે.

2 / 7
દહીં સાથે ડુંગળીનું મિશ્રણ ક્યારેય સારું માનવામાં આવતું નથી. તેને ખાવાથી બચવું જોઈએ અન્યથા ચામડીના રોગો જેમ કે દાદર, ખંજવાળ,ખરજવું, અને ત્વચા અને પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

દહીં સાથે ડુંગળીનું મિશ્રણ ક્યારેય સારું માનવામાં આવતું નથી. તેને ખાવાથી બચવું જોઈએ અન્યથા ચામડીના રોગો જેમ કે દાદર, ખંજવાળ,ખરજવું, અને ત્વચા અને પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

3 / 7
જો તમે અડદની દાળ ખાધી હોય તો તે પછી ક્યારેય દૂધ ન પીઓ. આ સિવાય મૂળા, ઈંડા, માંસ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. આ પછી, દૂધ પીવાથી પાચનક્રિયામાં તકલીફ થઇ શકે છે.

જો તમે અડદની દાળ ખાધી હોય તો તે પછી ક્યારેય દૂધ ન પીઓ. આ સિવાય મૂળા, ઈંડા, માંસ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. આ પછી, દૂધ પીવાથી પાચનક્રિયામાં તકલીફ થઇ શકે છે.

4 / 7
ઘણા લોકો ખોરાકમાં સલાડ તરીકે મૂળા ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે ભીંડાનુ સેવન કરી રહ્યા છો, તો પછી ક્યારેય મૂળા એકસાથે ન ખાઓ. મૂળા અને ભીંડાનું મિશ્રણ ત્વચામાં ઘણા ફેરફારોનું કારણ બને છે. જેના કારણે ત્વચાને લગતી સમસ્યાઓ આવી શકે છે જેમ કે ચહેરા પર ડાઘા

ઘણા લોકો ખોરાકમાં સલાડ તરીકે મૂળા ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે ભીંડાનુ સેવન કરી રહ્યા છો, તો પછી ક્યારેય મૂળા એકસાથે ન ખાઓ. મૂળા અને ભીંડાનું મિશ્રણ ત્વચામાં ઘણા ફેરફારોનું કારણ બને છે. જેના કારણે ત્વચાને લગતી સમસ્યાઓ આવી શકે છે જેમ કે ચહેરા પર ડાઘા

5 / 7
આપણે ઘણીવાર દૂધમાં ફળો ઉમેરીને શેક્સ બનાવીએ છીએ. કસ્ટર્ડમાં પણ દૂધમાં ફળ ઉમેરીને ખાવામાં આવે છે, પરંતુ ફળો દૂધ સાથે ન ખાવા જોઈએ. દૂધમાં મિશ્રિત ફળો ખાવાથી, દૂધમાં હાજર કેલ્શિયમ ફળોના એંજાઇમને શોષી લે છે.

આપણે ઘણીવાર દૂધમાં ફળો ઉમેરીને શેક્સ બનાવીએ છીએ. કસ્ટર્ડમાં પણ દૂધમાં ફળ ઉમેરીને ખાવામાં આવે છે, પરંતુ ફળો દૂધ સાથે ન ખાવા જોઈએ. દૂધમાં મિશ્રિત ફળો ખાવાથી, દૂધમાં હાજર કેલ્શિયમ ફળોના એંજાઇમને શોષી લે છે.

6 / 7
આહાર લેતી વખતે ઉપરની તમામ બાબતનુ ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થઇ શકે છે.

આહાર લેતી વખતે ઉપરની તમામ બાબતનુ ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થઇ શકે છે.

7 / 7

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">