આહાર લેતી વખતે મોટાભાગના લોકો કરે છે આ ભૂલ, આજે જ સુધારી લો નહીં તો થઇ શકે છે મુશ્કેલી

અમુક પ્રકારના ખાદ્ય પદાર્થોનુ કોમ્બિનેશન શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. તેમ છતાં લોકો આ પ્રકારનો આહાર લે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 11:09 AM
ખાતી વખતે લોકો ઘણી વખત અનેક ભૂલો કરે છે અને તે બાદ તેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાંથી પસાર થવુ પડે છે તો આવો જાણીએ કે ખાતી વખતે કઇ બાબતોનુ ધ્યાન રાખવુ જોઇએ.

ખાતી વખતે લોકો ઘણી વખત અનેક ભૂલો કરે છે અને તે બાદ તેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાંથી પસાર થવુ પડે છે તો આવો જાણીએ કે ખાતી વખતે કઇ બાબતોનુ ધ્યાન રાખવુ જોઇએ.

1 / 7
ઉનાળાની ઋતુમાં ભીંડા અને કારેલા બજારમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક લોકો બંને શાકભાજીના શોખીન હોય છે. પરંતુ તમે કદાચ જાણતા નહી હોવ કે ભીંડા અને કારેલા ક્યારેય સાથે ન ખાવા જોઈએ. ભીંડા અને કારેલાનું સેવન પેટમાં ઝેર બનાવવાનું કામ કરે છે. તે તમારા માટે જીવલેણ પરિસ્થિતિ પણ ઉભી કરી શકે છે.

ઉનાળાની ઋતુમાં ભીંડા અને કારેલા બજારમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક લોકો બંને શાકભાજીના શોખીન હોય છે. પરંતુ તમે કદાચ જાણતા નહી હોવ કે ભીંડા અને કારેલા ક્યારેય સાથે ન ખાવા જોઈએ. ભીંડા અને કારેલાનું સેવન પેટમાં ઝેર બનાવવાનું કામ કરે છે. તે તમારા માટે જીવલેણ પરિસ્થિતિ પણ ઉભી કરી શકે છે.

2 / 7
દહીં સાથે ડુંગળીનું મિશ્રણ ક્યારેય સારું માનવામાં આવતું નથી. તેને ખાવાથી બચવું જોઈએ અન્યથા ચામડીના રોગો જેમ કે દાદર, ખંજવાળ,ખરજવું, અને ત્વચા અને પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

દહીં સાથે ડુંગળીનું મિશ્રણ ક્યારેય સારું માનવામાં આવતું નથી. તેને ખાવાથી બચવું જોઈએ અન્યથા ચામડીના રોગો જેમ કે દાદર, ખંજવાળ,ખરજવું, અને ત્વચા અને પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

3 / 7
જો તમે અડદની દાળ ખાધી હોય તો તે પછી ક્યારેય દૂધ ન પીઓ. આ સિવાય મૂળા, ઈંડા, માંસ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. આ પછી, દૂધ પીવાથી પાચનક્રિયામાં તકલીફ થઇ શકે છે.

જો તમે અડદની દાળ ખાધી હોય તો તે પછી ક્યારેય દૂધ ન પીઓ. આ સિવાય મૂળા, ઈંડા, માંસ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. આ પછી, દૂધ પીવાથી પાચનક્રિયામાં તકલીફ થઇ શકે છે.

4 / 7
ઘણા લોકો ખોરાકમાં સલાડ તરીકે મૂળા ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે ભીંડાનુ સેવન કરી રહ્યા છો, તો પછી ક્યારેય મૂળા એકસાથે ન ખાઓ. મૂળા અને ભીંડાનું મિશ્રણ ત્વચામાં ઘણા ફેરફારોનું કારણ બને છે. જેના કારણે ત્વચાને લગતી સમસ્યાઓ આવી શકે છે જેમ કે ચહેરા પર ડાઘા

ઘણા લોકો ખોરાકમાં સલાડ તરીકે મૂળા ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે ભીંડાનુ સેવન કરી રહ્યા છો, તો પછી ક્યારેય મૂળા એકસાથે ન ખાઓ. મૂળા અને ભીંડાનું મિશ્રણ ત્વચામાં ઘણા ફેરફારોનું કારણ બને છે. જેના કારણે ત્વચાને લગતી સમસ્યાઓ આવી શકે છે જેમ કે ચહેરા પર ડાઘા

5 / 7
આપણે ઘણીવાર દૂધમાં ફળો ઉમેરીને શેક્સ બનાવીએ છીએ. કસ્ટર્ડમાં પણ દૂધમાં ફળ ઉમેરીને ખાવામાં આવે છે, પરંતુ ફળો દૂધ સાથે ન ખાવા જોઈએ. દૂધમાં મિશ્રિત ફળો ખાવાથી, દૂધમાં હાજર કેલ્શિયમ ફળોના એંજાઇમને શોષી લે છે.

આપણે ઘણીવાર દૂધમાં ફળો ઉમેરીને શેક્સ બનાવીએ છીએ. કસ્ટર્ડમાં પણ દૂધમાં ફળ ઉમેરીને ખાવામાં આવે છે, પરંતુ ફળો દૂધ સાથે ન ખાવા જોઈએ. દૂધમાં મિશ્રિત ફળો ખાવાથી, દૂધમાં હાજર કેલ્શિયમ ફળોના એંજાઇમને શોષી લે છે.

6 / 7
આહાર લેતી વખતે ઉપરની તમામ બાબતનુ ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થઇ શકે છે.

આહાર લેતી વખતે ઉપરની તમામ બાબતનુ ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થઇ શકે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">