રાજ્યમાં મેઘ મહેર છતાં પણ ભાવનગરના શિહોર તાલુકાના સોનગઢમાં પાણીની સમસ્યા યથાવત્

રાજ્યમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે અનેક ડેમ અને જળાશાયો છલકાતા પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. જો કે ભાવનગરના શિહોર તાલુકાના સોનગઢ ગામે પાણીની સમસ્યા છે. ગામમાં ગ્રામ પંચાયતની અવ્યવસ્થાને કારણે ભર ચોમાસામાં સમયસર પાણી નહીં મળતા ગ્રામજનો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. સોનગઢ ગામમાં મહી-પરીએજ યોજનાથી પાણી આવે છે. રોચક VIDEO જોવા […]

રાજ્યમાં મેઘ મહેર છતાં પણ ભાવનગરના શિહોર તાલુકાના સોનગઢમાં પાણીની સમસ્યા યથાવત્
Follow Us:
| Updated on: Sep 07, 2019 | 11:09 AM

રાજ્યમાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ત્યારે અનેક ડેમ અને જળાશાયો છલકાતા પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. જો કે ભાવનગરના શિહોર તાલુકાના સોનગઢ ગામે પાણીની સમસ્યા છે. ગામમાં ગ્રામ પંચાયતની અવ્યવસ્થાને કારણે ભર ચોમાસામાં સમયસર પાણી નહીં મળતા ગ્રામજનો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. સોનગઢ ગામમાં મહી-પરીએજ યોજનાથી પાણી આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

આ પણ વાંચોઃ ગુજરાતમાં વિધાનસભાની 7 બેઠક પર પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસની બેઠકો શરૂ, પોતાના જ પૂર્વ ધારાસભ્યોને હરાવવા કવાયત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ગામમાં 4 બોર અને એક જળાશાય પણ છે. જો કે ગ્રામપંચાયતના અંધેર વહીવટને કારણે ગ્રામજનોને નિયમીત પાણી નથી મળી રહ્યું. ગામમાં હાલ લોકોને પાણી મળવાનો કોઈ ચોક્કસ સમય નથી. કોઈ વાર પાણી રાત્રીના 2 વાગે આવે તો કોઈ વાર પાણી આવતું પણ નથી. જેના કારણે ગામની મહિલાઓને એક કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા જવુ પડે છે. ત્યારે ગામના લોકોની માગ છે કે મહી-પરીએજ યોજના સિવાય ગામના બોરવેલમાંથી પાણી આપવામાં આવે. જેથી પાણીની તકલીફ દૂર થાય.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">