National Cinema Day 2022 : શું હતું ભારતના પ્રથમ સિનેમા હોલનું નામ…? જાણો, કેવી રીતે દર વર્ષે બદલતી ગઈ તેની સ્થિતિ

National Cinema Day 2022 : સમયની સાથે ભારતીય સિનેમાનો લેન્ડસ્કેપ એટલો બદલાયો કે, તે લોકોને થિયેટરમાં ખેંચવા લાગ્યો. ઘણી ભાષાઓમાં ફિલ્મો બનવા લાગી.

National Cinema Day 2022 : શું હતું ભારતના પ્રથમ સિનેમા હોલનું નામ...? જાણો, કેવી રીતે દર વર્ષે બદલતી ગઈ તેની સ્થિતિ
Chaplin Cinema Hall
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 9:58 AM

ચેપ્લિન સિનેમા (Chaplin Cinema) અથવા એલ્ફિન્સ્ટન પિક્ચર પેલેસ એ 1907માં કોલકાતામાં જમશેદજી રામજી મદન દ્વારા સ્થપાયેલો ભારતનો પ્રથમ સિનેમા હોલ હતો. ચૅપ્લિન સિનેમા કોલકાતા, પશ્ચિમ બંગાળમાં સૌથી જૂનું સિંગલ સ્ક્રીન મૂવી થિયેટર હતું. તે 5/1 ચૌરંગી પ્લેસ ખાતે આવેલું હતું. વર્ષ 1907માં, જમશેદજી રામજી મદને ભારતમાં આ સિનેમા હોલ ખોલ્યો હતો. પરંતુ જેમ-જેમ સમય પસાર થતો ગયો તેમ-તેમ ફિલ્મ અને સિનેમા હોલનું સ્વરૂપ બદલાયું.

1907માં બનાવવામાં આવ્યો હતો પ્રથમ સિનેમા હોલ

1907માં જમશેદજી રામજી મદને એલ્ફિન્સ્ટન પિક્ચર પેલેસની સ્થાપના કરી. ઉત્તમ કુમારના પિતા આ થિયેટરમાં પ્રોજેક્ટર ચલાવતા હતા. બાદમાં તેનું નામ બદલીને મિનર્વા સિનેમા કરવામાં આવ્યું. 1980ના દાયકામાં કલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને બદલીને ચેપ્લિનનું નામ આપવામાં આવ્યું. તે પહેલાં મૂવી થિયેટર ખૂબ જ ખરાબ સ્થિતિમાં હતું. ઘણા વર્ષોથી બિન કાર્યરત રહ્યા બાદ વર્ષ 2013માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થિયેટર તોડી પાડવામાં આવ્યું હતું.

એલ્ફિન્સ્ટન પિક્ચર પેલેસ તરીકે જાણીતો હતો સિનેમા હોલ

એલ્ફિન્સ્ટન પિક્ચર પેલેસ તરીકે ઓળખાતા અને બાદમાં ચેપ્લિન સિનેમા તરીકે ઓળખાતા એસ્પ્લેનેડ કોલકાતાની મુલાકાત લેતી વખતે દરેક વ્યક્તિએ કદાચ તે જોયું હશે. તેની સ્થાપના જમશેદજી રામજી મદન દ્વારા 1907 માં કરવામાં આવી હતી, જે બાયો-સ્કોપ્સ અને થિયેટર માટે લોકપ્રિય સ્થળ છે.

ગુજરાતના 3 સૌથી મોટા મોલ કયા છે? જાણો તેમના નામ
બરફ જેવું દેખાતું ફળ તમારા લીવર માંથી ગંદકી કરશે દૂર, ધડા ધડ ઘટશે વજન
તમને હૃદયની બીમારી નથીને ! દેવરાહા બાબાએ જણાવી જાતે તપાસવાની રીત, જુઓ Video
IPLના 17 વર્ષના ઈતિહાસમાં આ ટીમે સૌથી વધુ કોચ બદલ્યા
તમાકુના વ્યસનથી છૂટકારો નથી મળતો? તો અપનાવો પ્રેમાનંદજી મહારાજનો આ ઉપાય
કથાકાર દેવી ચિત્રલેખા ખાય છે આ ખાસ રોટલી, જાણો બનાવવાની અદભૂત રીત અને ફાયદા

પાછળથી ઘણા વધુ સિનેમા હોલ બનાવવામાં આવ્યા

આ પછી, વર્ષ 1911માં, મુંબઈમાં રોયલ થિયેટરના નામથી તેની સ્થાપના કરવામાં આવી. જ્યારે દિલ્હીમાં રીગલ સિનેમા વર્ષ 1932માં કનોટ પ્લેસમાં બનાવવામાં આવ્યું હતું. મદ્રાસમાં વર્ષ 1913માં પ્રથમ ભારતીય માલિકીનું થિયેટર ‘ગેયટી’ ની સ્થાપના કરવામાં આવી હતી.

ઘણી ભાષાઓમાં બની ફિલ્મો

સમયની સાથે ભારતીય સિનેમાનો લેન્ડસ્કેપ એટલો બદલાઈ ગયો કે, તેણે લોકોને થિયેટરમાં ખેંચવાનું શરૂ કર્યું. ઘણી ભાષાઓમાં ફિલ્મો બનવા લાગી. ભારતીય સિનેમાની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, અહીં દર વર્ષે તમામ ભાષાઓ સહિત કુલ 1,600 ફિલ્મો બને છે.

બાદમાં PVR અને INOX એ લીધી જગ્યા

શરુઆતમાં મૂંગી ફિલ્મો બનતી હતી અને પછી ધીરે-ધીરે બોલતી ફિલ્મોનો યુગ આવ્યો અને પછી સિનેમા અને સિનેમા હોલના સ્વરૂપ બદલવાનો યુગ શરૂ થયો. પહેલા ફિલ્મો નાટકોના રૂપમાં બતાવવામાં આવતી હતી, પછી તે દર્શાવવામાં આવતી હતી. ધીરે-ધીરે પરિસ્થિતિ બદલાઈ અને નિર્માતાઓએ થિયેટરમાં લોકોની ક્ષમતા વધારીને આ સાબિત કર્યું. થિયેટરો મોટા બનવા લાગ્યા. ત્યારબાદ PVR અને INOX એ સિનેમા હોલમાંથી જગ્યા લીધી. ટિકિટના ભાવ પણ માત્ર સંખ્યા બની ગયા.

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવાયા જર્જરીત મકાનો
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાળવાયા જર્જરીત મકાનો
NHMમાં સામેલ કરવાની માગ સાથે બાળ કલ્યાણ વિભાગની બહેનોએ કર્યા દેખાવ
NHMમાં સામેલ કરવાની માગ સાથે બાળ કલ્યાણ વિભાગની બહેનોએ કર્યા દેખાવ
બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો
રેઈનરોટ કાઢી રહેજો તૈયાર, આગામી 72 કલાક ગુજરાત માટે રહેશે ભારે-અંબાલાલ
રેઈનરોટ કાઢી રહેજો તૈયાર, આગામી 72 કલાક ગુજરાત માટે રહેશે ભારે-અંબાલાલ
જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ તો હિંદુઓ માટે કેમ હિંદુ બોર્ડ નહીં - બાબા
જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ તો હિંદુઓ માટે કેમ હિંદુ બોર્ડ નહીં - બાબા
લુણાવાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા ડાંગરનો પાક ધોવાયો
લુણાવાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્તા ડાંગરનો પાક ધોવાયો
સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાગી લાંબી લાઈનો
સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી કરાવવા કલેક્ટર કચેરીમાં લાગી લાંબી લાઈનો
રાજકોટ: ભીમનગરની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ
રાજકોટ: ભીમનગરની જમીન PPP ધોરણે બિલ્ડરને સોંપવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ
આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં નથી એક પણ મસ્જિદ
આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં નથી એક પણ મસ્જિદ
દાહોદમાં બાળકીની હત્યા સંદર્ભે ગરમાઈ રાજનીતિ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
દાહોદમાં બાળકીની હત્યા સંદર્ભે ગરમાઈ રાજનીતિ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">