AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday બાદ પતિ ઝૈદ સાથે ફરવા નીકળી ગૌહર ખાન, એરપોર્ટ પર બતાવ્યો સ્વેગ

ગૌહર ખાને તેના અભિનયની ચાહકો પર ઘણી છાપ છોડી છે. અભિનેત્રીના ચાહકો તેની એક ઝલક જોવા માટે આતુર છે. તાજેતરમાં ગૌહર પતિ ઝૈદ દરબાર સાથે જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 6:38 PM
Share
અભિનેત્રી ગૌહર ખાને 23 ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ગૌહર ખાન 38 વર્ષની થઈ ગઈ છે અને પોતાની શૈલીનો જાદુ ઘણા બધા ચાહકો પર ચલાવી રહી છે.

અભિનેત્રી ગૌહર ખાને 23 ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ગૌહર ખાન 38 વર્ષની થઈ ગઈ છે અને પોતાની શૈલીનો જાદુ ઘણા બધા ચાહકો પર ચલાવી રહી છે.

1 / 6
ગૌહર હાલ હવે જન્મદિવસના બીજા દિવસે પતિ ઝૈદ દરબાર સાથે એરપોર્ટ પર દેખાઈ છે.

ગૌહર હાલ હવે જન્મદિવસના બીજા દિવસે પતિ ઝૈદ દરબાર સાથે એરપોર્ટ પર દેખાઈ છે.

2 / 6
ગૌહર આ સમય દરમિયાન ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.

ગૌહર આ સમય દરમિયાન ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.

3 / 6
આ દરમિયાન, ચાહકોને બંનેની ખૂબ સ્ટાઇલિશ શૈલી જોવા મળી છે.

આ દરમિયાન, ચાહકોને બંનેની ખૂબ સ્ટાઇલિશ શૈલી જોવા મળી છે.

4 / 6
ગૌહર અને ઝૈદના આ ફોટોઝ ચાહકોમાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

ગૌહર અને ઝૈદના આ ફોટોઝ ચાહકોમાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

5 / 6
અભિનેત્રીએ થોડા સમય પહેલા જૈદ દરબાર સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

અભિનેત્રીએ થોડા સમય પહેલા જૈદ દરબાર સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

6 / 6
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">